ચોખા

કંપની ન્યુઝ : પંજાબમાં ૧૧ જંતુનાશકો બાસમતી ચોખા પર પ્રતિબંધિત

પંજાબમાં બાસમતી ચોખા પર પ્રતિબંધિત જંતુનાશકોમાં એસેફેટ, બુપ્રોફેઝિન, ક્લોરપાયરીફોસ, પ્રોપીકોનાઝોલ, થાયામેથોક્સમ, પ્રોફેનોફોસ, કાર્બેન્ડાઝીમ, ટ્રાયસાયક્લાઝોલ, ટેબુકોનાઝોલ, કાર્બોફ્યુરાન અને ઇમિડાક્લોપ્રિડ જેવા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ફોર્મ્યુલેશનનો સમાવેશ થાય છે તેના ઉપયોગ સામે પ્રતિબંધ મુક્યો છે . ભૂતકાળમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા આ રસાયણો, હવે બાસમતી ચોખાના સલામત નિકાસ અને વપરાશ માટે સંભવિત અવરોધ તરીકે જોવામાં આવે છે. જંતુનાશકો […]

કંપની ન્યુઝ : પંજાબમાં ૧૧ જંતુનાશકો બાસમતી ચોખા પર પ્રતિબંધિત Read More »

ભારતમાં પેદા થતા ચોખાની નિકાસ કેમ હવે ઓછી થાય છે ?

કેરી અને કેળા જેવા ફળોને પકવવા વિક્રેતાઓ કાર્બાઇડનો ઉપયોગ કરી પ્રદૂષિત કરે છે. અમુક ફળોને લાંબો સમય સાચવી રાખવા (સેલ્ફ લાઇફ વધારવા) કે ચળકાટ લાવવા અમુક હોર્મોન્સનો ઉપયોગ કરે છે. વિશ્વ કક્ષાએ ચોખાની નિકાસમાં ભારત દેશનો હિસ્સો ૪૦ ટકાથી વધારે છે અને ૧૪૦ થી વધુ દેશોમાં નોન બાસમતી ચોખાની નિકાસ કરે છે. આ અગાઉ આપણા

ભારતમાં પેદા થતા ચોખાની નિકાસ કેમ હવે ઓછી થાય છે ? Read More »