ધાણી

ધાણી- કોથમરીના પાકને કેવી આબોહવા અનુકુળ આવે છે ?

દાણાના પાકને ઠંડી અને સૂકી આબોંહવ/ વધુ માફ્ક આવે છે જેથી તેનું વાવેતર શિયાળુ ઋતુમાં થાય છે. પરતુ જ્યાં પિયતની, સગવડતા હોય ત્યાં લીલા ધાણા (કોથમીર) તરીકે આખું વર્ષ વાવેતર કરી શકાય છે. આ પાકની લાંબા સમય માટે વાદળવાયું હવામાન, ભારે વરસાદ અથવા વધારે પડતી ગરમીવાળું વાતાવરણ અનુકૂળ આવતું નથી.

ધાણી- કોથમરીના પાકને કેવી આબોહવા અનુકુળ આવે છે ? Read More »

ધાણાની વાવણીનો સમય

● પિયત દાણાની વાવણી નવેમ્બરના પ્રથમ કે બીજા અઠવાડિયામાં કરવી વધુ અનુકૂળ છે. જે સમયે દિવસનું મહત્તમ ઉષ્ણાતામાન ૩૦ સે.મી. આજુબાજુ હોવું જરૂરી છે. ● ધાણાની વાવણી જમીનની પ્રત પ્રમાણે હારમાં બે હાર વચ્ચે ૩૦ અથવા ૪પ સે.મી. અંતરે કરવાની ભલામણ છે. ● ધાણાની વાવણી પૂંખીને પણ કરી શકાય છે. ક્યારામાં વાવણી બાદ ૩૦ દિવસે

ધાણાની વાવણીનો સમય Read More »