ધાનુકા કોનિકા : તંદુરસ્ત પાક અને લાંબા ગાળાનું નિયંત્રણ
ધાનુકા કોનિકા : તંદુરસ્ત પાક અને લાંબા ગાળાનું નિયંત્રણ Read More »
પાક ઉત્પાદનના ઘટાડા માટે જવાબદાર વિવિધ જૈવિક પરિબળો પૈકી નિંદણ એક ખૂબ જ અગત્યનું પરિબળ ગણાય છે. પાકમાં જોવા મળતાં રોગ અને જીવાત દ્વારા થતું નુકશાના ખેડુત સ્પષ્ટ રીતે જોઈ શકે છે. જયારે નિંદણ દ્વારા થતું નુકશાન કે તેનાથી પાક ઉત્પાદન થતો ઘટાડો પ્રત્યક્ષ જોઈ શકાતો ન હોવાથી ખેડૂતો તેના પ્રત્યે ખાસ ધ્યાન આપતા નથી.
ખુબ જ જાણીતું નિંદામણનાશક – ટરગા સુપર Read More »