પપૈયા

નર પપૈયાના થડમાં ખીલ્લી મારવાથી ફળો કેમ આવવા માંડે છે ?

નર પપૈયાને સામાન્ય પરિસ્થિતિમાં ફળો લગતા નથી પરંતુ જયારે તમે થડમાં ખીલ્લી કે લાકડાની ફાડ મારવામાં આવે ત્યારે છોડને એકા એક મૃત્યુનો ભય લાગે છે જેના લીધે તેને વંશવેલો જશે કે તેવો ડર લાગે છે અને છોડ નર ફૂલોની વચ્ચે માદા ફૂલ ખીલવે છે આમ તેની પાછળનું વૈજ્ઞાનિક તથ્ય એવું છે તેથી તેમાં વિચિત્ર આકારના ફળો લાગે છે. તેવું અનુભવી ખેડૂતો કહે છે.

નર પપૈયાના થડમાં ખીલ્લી મારવાથી ફળો કેમ આવવા માંડે છે ? Read More »

પપૈયામાં છોડનો વિકાસ અટકાવનાર આ રોગનું નિયંત્રણ કેમ કરશો ?

પપૈયાના પાન કરચલીવાળા અને વિકૃત થવા, પાંદડાની કિનારીઓ અંદર અને નીચે તરફ વળી જાય , નસો જાડી થવી.પાંદડા ચામડા જેવા, બરડ અને વિકૃત થઈ જાય . છોડનો વિકાસ અટકી જાય . અસરગ્રસ્ત છોડ ફૂલો અને ફળો ઉત્પન્ન કરતા નથી.આ વાયરસ સફેદ માખી દ્વારા ફેલાય છે.આને પપૈયાનો લિફ્કર્લ વાઇરસ કહે છે. અસરગ્રસ્ત છોડને ઉખેડી નાખો. સફેદ

પપૈયામાં છોડનો વિકાસ અટકાવનાર આ રોગનું નિયંત્રણ કેમ કરશો ? Read More »

કૃષિ ટેક્નોલોજી : જી એમ પપૈયા

પોતાની શાકભાજીની બ્રાંડ | ફળમાખી અને ફૂદાની હાજરી પૂરશે નવી ટેકનોલોજી ડ્રોન ટેકનોલોજીની એકયુરેટ મદદ

કૃષિ ટેક્નોલોજી : જી એમ પપૈયા Read More »

ચણાનો સુકારો

બીજ મંત્ર : બીઝનેશની સફળતામાં સ્થાનિક સ્થિતિની ભૂમિકા

સ્ટોરી -૧ : તડકામાં અનાજ સુકવવાની પરંપરા બહુ જુની છે. પરંતુ સૂર્યનો ઉપયોગ રોજનું ભોજન બનાવવામાં કરવો અને સુકવવાના કે પ્રોસેસિંગના કામમાં સુર્યપ્રકાશ વાપરવો, એ નવો વિચાર છે. સ્ટોરી :-૨ સ્નાતક થયા પછી શક્તિકુમારે ઓર્ગેનિક ફાર્મિંગ માટે લોન લીધી. વર્ષ ૨૦૦૦માં તમિલનાડુમાં ૧૬ એકર જમીનમાં તેમને ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી. પાણીની અછત હતી ને મજુર

બીજ મંત્ર : બીઝનેશની સફળતામાં સ્થાનિક સ્થિતિની ભૂમિકા Read More »