મૂલ્યવર્ધન

આમળાં ના મૂલ્યવર્ધન કરી કમાણી કેમ થાય ?

આમળાં સીધું ખાવાનું થાય તો થોડું તૂરું અને ખટમીઠું લાગે, પણ ખાધા પછી જો પાણી પીઇએ તો જાણે શરબત પીતા હોઇએ એવું મીઠું લાગે ! બીજાં ફળોની જેમ આમળાં -ફળ સીધું વધારે પ્રમાણમાં ભલે નથી ખવાતું, પણ તેની કેટલીય બનાવટો બનાવવાની તૈયારી રાખવી પડશે. . રસ કાઢી સરબત બને. તેનો જામ બને, જેલી બને, મુરબ્બો […]

આમળાં ના મૂલ્યવર્ધન કરી કમાણી કેમ થાય ? Read More »

લસણની સૂકવણી, પેકીંગ અને યોગ્ય સંગ્રહ

લસણનાં પાકમાં સંગ્રહશક્તિ વધારવા કાપણીના ૧૫ દિવસ પહેલાં મેલિકહાઈડ્રેઝાઈડ (MH)નો ૧૫૦૦ પીપીએમ (૧૫ ગ્રામ/૧૦ લીટર પાણી)નો છંટકાવ છોડ પર કરવો. બીજને બરાબર સાફ કરી ૬ થી ૮ % ભેજનું પ્રમાણ રહે તે રીતે સૂકવણી કરવી. સૂકવણી વખતે હવાનું તાપમાન ૪૦° સે.થી ઓછુ રહેવું જોઈએ. બીજને સુકવણી કર્યા બાદ એલ્યુમિનિયમના વરખવાળા કાગળ અથવા ટીનનાં ડબ્બામાં પેક

લસણની સૂકવણી, પેકીંગ અને યોગ્ય સંગ્રહ Read More »

ખેતરની વાત : મગફળીના મૂલ્યવર્ધન દ્વારા સારી કમાણી

મગફળીનું મૂલ્યવર્ધન કરતી કંપનીઓ અને અમુક પ્રગતિશીલ ખેડૂતો આજે મગફળીના મૂલ્યવર્ધન દ્વારા સારું કમાય છે. મગફળી બાફેલા, શેકેલા, અથવા સ્વાદ-ભરેલા નાસ્તા માટે ઉપયોગમાં આવે છે. ચેવડો હોય કે , ચીકી .ખારીશીંગ હોય કે ગુજરાતી દાળ મગફળીના દાણા વગર અધૂરી છે. વિદેશમાં મગફળીની શીંગ ગ્રેડિંગ કરીને વિવિધ રીતે પેક કરીને વિદેશના ખેડૂતો સીધા જ ઉપભોક્તાને વેચતા

ખેતરની વાત : મગફળીના મૂલ્યવર્ધન દ્વારા સારી કમાણી Read More »