સુક્ષ્મતત્વો

સુક્ષ્મ તત્ત્વો બધા જ પાકોને જરૂરી છે ?

હા, સુક્ષ્મ તત્ત્વોની પૂર્તિ બધા પાકને જરૂરી છે. કારણ કે કોઈપણ પાકના સપ્રમાણ વૃદ્ધિ અને વિકાસ માટે બધા જ આવશ્યક પોષક તત્ત્વો જરૂરી છે. સૂક્ષ્મ પોષક તત્ત્વો પણ આવશ્યક તત્ત્વો તરીકે જ ગણવામાં આવે છે. ફરક માત્ર એટલો જ છે કે સૂક્ષ્મતત્ત્વોની જરૂરિયાત ઓછી છે બાકી બધા જ પાકમાં તે જરૂરી છે અને તેની અગત્યતા […]

સુક્ષ્મ તત્ત્વો બધા જ પાકોને જરૂરી છે ? Read More »

ખેતી પાકોમાં સુક્ષ્મ તત્વોની પૂર્તિ કરવાથી શું ફાયદો થાય ?

જુઓ ખેડૂત મિત્રો, આપણા દૈનિક આહારમા ધાન્યવર્ગ, કઠોળ તેમજ શાકભાજીનું આગવું સ્થાન છે. પોષણ મૂલ્યની દૃષ્ટિએ દરેક ખાધપદાર્થમાં બધા જ પ્રકારના પોષકતત્ત્વો રહેલા છે. આ પોષકતત્ત્વો તેના પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે. વનસ્પતિને પોષક તત્ત્વો મેળવવા માટેનો મુખ્ય સ્ત્રોત જમીન છે. તેથી જમીનમાં જે તત્ત્વની ઉણપ હોય તે તત્ત્વની ઉણપ જે તે પાકમાં જણાય અને

ખેતી પાકોમાં સુક્ષ્મ તત્વોની પૂર્તિ કરવાથી શું ફાયદો થાય ? Read More »

ખેતીમાં ગૌણ અને સૂક્ષ્મતત્ત્વો એટલે શું ?

સંશોધન દ્વારા આપણે જાણી શક્યા છીએ કે, છોડને તેના પોષણ અને વૃદ્ધિ માટે ૧૮ પોષક તત્ત્વોની જ જરૂરિયાત રહે છે. આ નક્કી થયેલા આવશ્યક પોષક તત્ત્વોનું વર્ગીકરણ છોડની જરૂરિયાતની માત્રા મુજબ તથા જમીનમાં તેની ઉપલબ્ધતાને આધારે કરવામાં આવે છે. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમની છોડને બહોળા પ્રમાણમાં જરૂરિયાત હોવાથી આ તત્ત્વોને મુખ્ય પોષક તત્ત્વો તરીકે ઓળખવામાં

ખેતીમાં ગૌણ અને સૂક્ષ્મતત્ત્વો એટલે શું ? Read More »

ફૂગનાશક: ફૂગનાશકોની કાર્ય કરવાની પધ્ધતિ

એરીસ એગ્રો લીમીટેડ સૂક્ષ્મ તત્વો વિષે જાણકારી

માઇક્રોન્યુટ્રીયન્ટ- સુક્ષ્મ તત્વો વિશે એરીસ એગ્રો લીમીટેક કંપનીના શ્રી રાજેશ ગુપ્તાની મુલાકાત કૃષિ ઉત્પાદનમાં જમીનની ફળદ્રુપતાનું શું મહત્વ છે? કૃષિ ઉત્પાદનમાં જમીનની ૫૦ % રોલ હોય છે. જમીન સારી અને ફળદ્રુપત હોય તો જ આપને સારું ઉત્પાદન લઇ શકીએ છીએ જમીન ફળદ્રુપ ન હોય તો આપને ધાર્યું ઉત્પાદન નથી લઇ શકતા. જમીનની ફળદ્રુપતા એટલે જમીનની

એરીસ એગ્રો લીમીટેડ સૂક્ષ્મ તત્વો વિષે જાણકારી Read More »