શિયાળુ મકાઈ શા માટે ફાયદાકારક છે?

છોડની સંખ્યા પૂરતા પ્રમાણમાં મળે છે. પાકની વૃદ્ધિ માટે જરૂરી એવો સૂર્યપ્રકાશ પૂરતી માત્રામાં મળે છે.

મહત્તમ ખાતરનો તથા મહત્તમ પાણીનો ઉપયોગ છોડ કરતો હોવાથી ઉત્પાદન વધુ મળે છે.

ખેતરમાં પાણીનો ભરાવો થતો નથી જેથી જમીનનું ધોવાણ થતું નથી.

રોગ-જીવાતનો ઉપદ્રવ ખૂબ જ ઓછો જોવા મળે છે.

Share this post: