October 17, 2022

2050 સુધીમાં 9 બિલિયનથી વધુ લોકો આ ધરતી ઉપર હશે ત્યારે દરેકને અન્ન પુરુ પાડવું પડશે

મિત્રો, દુનિયાની વસ્તી વધતી જાય છે 2050 સુધીમાં 9 બિલિયનથી વધુ લોકો આ ધરતી ઉપર હશે ત્યારે દરેકને અન્ન પુરુ પાડવું પડશે સાથે સાથે કલાઇમેટ ચેન્જ એટલે કે હવામાન બદલી રહ્યું છે એટલે વધુને વધુ રોગો અને જીવાતો પાકમાં આવતી રહે છે અને આવી વિષમ પરિસ્થિતિમાં અન્ન ઉત્પાદન વધારવું ખુબ કઠણ થવાનું ત્યારે શું કરવું […]

2050 સુધીમાં 9 બિલિયનથી વધુ લોકો આ ધરતી ઉપર હશે ત્યારે દરેકને અન્ન પુરુ પાડવું પડશે Read More »

ત્યારે કરશું શું ? ભાગ ૭ ખેતી નબળી થવાનું એક કારણ બઝારભાવ

અને માનો કે કોઈ વરસ ખેતી કુદરતી આફતોમાંથી ઊગરી જઈ – ઉત્પાદન પ્રમાણમાં ઠીક મળવા પામ્યું ત્યારે બજારભાવ જ સાવ ઢેફે ગયેલા હોય ! અલ્યા ! આ તે માલના કોઈ ભાવ કર્યા કહેવાય કે ખેડૂતની નરી ઠેકડી ઉડાડી ગણાય ? ખેડૂતે તો કરવતીના વાઢની જેમ બંને બાજુ કપાવાનું જ ને ! ધંધાને જરૂરી કાચો માલ

ત્યારે કરશું શું ? ભાગ ૭ ખેતી નબળી થવાનું એક કારણ બઝારભાવ Read More »