2050 સુધીમાં 9 બિલિયનથી વધુ લોકો આ ધરતી ઉપર હશે ત્યારે દરેકને અન્ન પુરુ પાડવું પડશે

મિત્રો, દુનિયાની વસ્તી વધતી જાય છે 2050 સુધીમાં 9 બિલિયનથી વધુ લોકો આ ધરતી ઉપર હશે ત્યારે દરેકને અન્ન પુરુ પાડવું પડશે સાથે સાથે કલાઇમેટ ચેન્જ એટલે કે હવામાન બદલી રહ્યું છે એટલે વધુને વધુ રોગો અને જીવાતો પાકમાં આવતી રહે છે અને આવી વિષમ પરિસ્થિતિમાં અન્ન ઉત્પાદન વધારવું ખુબ કઠણ થવાનું ત્યારે શું કરવું ? ખેતી માટે આ ચેલેન્જ છે અને ખેતીનો યુગ કાયમ રહેવાનો છે.