હવામાન

બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ ?

મેળામાં જતી વખતે મન કેવું રાખવું તે પણ આપણે સમજીયે જુવો મિત્રો મેળો હોય મોટો, બધું કઈ આપણે એકલા સમજીને જાણી ન શકીયે, એટલે મેળામાં જવું હોય તો ટુકડી બનાવીને જવાનું. મેળાના દરવાજે બધા છુટ્ટા એક ટુકડી મશીનરીના સ્ટોલની માહિતી મેળવે તો બીજી પ્રાકૃતિક ખેતીની, ત્રીજી ટુકડી વળી હવામાન યંત્રો, ડ્રોન સેવા આપણા ગામડે કેવી […]

બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ ? Read More »

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૮- ૧૯- ૨૦ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ ઈરીગેશન, ફર્ટીગેશન માટેના નવા ખાતરો, ગાયોના દૂધ દોવાની મશીનરીઓ દવા છાંટવાના

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ? Read More »

ગુજરાતનો પ્રખ્યાત એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

આ મહિનાની એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૮- ૧૯- ૨૦ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં વિદેશની કંપનીના સ્ટોલ, કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ ઈરીગેશન, ફર્ટીગેશન માટેના નવા ખાતરો, ગાયોના દૂધ દોવાની મશીનરીઓ દવા છાંટવાના અદ્યતન સાધનો, હવામાન માપક સાધનો દ્વારા ખેતીમાં ખર્ચ કેમ ઓછો કરવો તે

ગુજરાતનો પ્રખ્યાત એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ? Read More »

વરસાદ અને હવામાનની અફરાતફરીમાં ખેતીમાં શું બદલાવ કરવો ?

હાલની મોટાભાગની ખેતીમાં બધા જ પાકો ‘મોસમી’ હોવાથી ઉત્પાદન મળે કે ન મળે, વાવીએ છીએ થોડા વર્ષો થી જ્યારે વરસાદ અને હવામાનની અફરાતફરી શરૂ થઇ છે ત્યારે આપણી ખેતીમાં ફળ-વૃક્ષોને ભાગીદાર બનાવવાની જરૂર છે. ખેડૂતને ઓછા ખર્ચે ફળોની સારી કમાણીની સાથોસાથ વરસાદની અનિયમિતતાના જોખમોથી બચાવ, પાણી અને પવન બન્ને દ્વારા થતા જમીન ધોવાણમાં રાહત, અરે

વરસાદ અને હવામાનની અફરાતફરીમાં ખેતીમાં શું બદલાવ કરવો ? Read More »

ખેતી અને હવામાન

સમગ્ર સૂર્યમંડળમાં વાતાવરણની મહામૂલી ભેટ ફક્ત આપણી પૃથ્વીને જ મળેલી છે. વનસ્પતિ જીવન અને માનવજીવનને અનુકૂળ એવું વાતાવરણ પણ તેને મળ્યું છે. તેથી જીવસૃષ્ટિનું પૃથ્વી ઉપર નિર્માણ શક્ય બન્યું છે. પૃથ્વીની સપાટી ઉપરનું હવાનું આવરણ એ વાયુઓ, વરાળ અને સૂક્ષ્મ રજકણોના મિશ્રણનું બનેલું સ્તર આવેલું છે. એનું નીચેનું સ્તર ઘટ્ટ અને પરિવર્તનશીલ છે. જ્યારે ઉપરના

ખેતી અને હવામાન Read More »

ખેતરની વાત : વાદળ ઉમટી પડે અને ગોરંભાયેલું નભ જોવું કોને ન ગમે?

બોલકી ધરતીની વાતો સાંભળીને આજે પાણીનું બુંદ પણ આપણી સાથે વાતો કરવા આવ્યું છે .પાણીનું બુંદ કહે છે કે વાદળ ઉમટી પડે અને ગોરંભાયેલું નભ જોવું કોને ન ગમે? એમાં પણ વળી બફારાના લીધે ચામડીમાંથી પરસેવાની ગંધ આવતી હોય ત્યારે તો ખાસ એવી ઇચ્છા થાય કે કાશ હવે તો થોડો વરસી જ પડે તો સારું

ખેતરની વાત : વાદળ ઉમટી પડે અને ગોરંભાયેલું નભ જોવું કોને ન ગમે? Read More »

ખેતરની વાત : ગ્લોબલ વોર્મિંગની અસર આપણા પાક પાણીમાં જોવા મળી રહી છે.

ગ્લોબલ વોર્મિંગ એટલેકે વૈશ્વિક તાપમાનમાં થઇ રહેલો વધારો. આપણા પાક પાણીમાં હવે તેની અસર જોવા મળી રહી છે . વાતાવરણમાં અવારનવાર બદલાવ જેવા કે કમોસમી વરસાદ, ઠંડીના સમયમાં ગરમી, ગરમીના સમયમાં માવઠું, દિવસ ગરમ રાત ઠંડી, ઝાકળ વગેરેના કારણે ખેતરમાં વાવેતર કરેલ અનેક પાકમાં વહેલું પાકી જવું, ફૂલો ખરી જવા, સનબર્ન થવું, વહેલું નીઘલી જવું,

ખેતરની વાત : ગ્લોબલ વોર્મિંગની અસર આપણા પાક પાણીમાં જોવા મળી રહી છે. Read More »

આવી રહેલો ઉનાળો સૌથી આકરો ઉનાળો રહેશે

તમને સમાચાર મળ્યા ? વૈજ્ઞાનિકો કહે છે કે આવી રહેલો ઉનાળો સૌથી આકરો ઉનાળો રહેશે . અલીનીનોની અસર કહોકે બદલાય રહેલા હવામાન કહો કે પછી ગ્લોબલ વોર્મિંગ કહો આખા વિશ્વમાં ગરમી વધવાના એંધાણ છે . ગરમીનો વધારો કેટલાય પ્રસ્નો લાવે છે , કહેવાય છે કે આફ્રિકાના દેશોમાં મેલેરિયાના મચ્છરોનો ત્રાસ એટલો વધશે કે તેના માટે

આવી રહેલો ઉનાળો સૌથી આકરો ઉનાળો રહેશે Read More »

કૃષિ વ્યવસ્થાપન : ૧૫ ઓગસ્ટ સુધીમાં વરસાદ થાય તો શું કરવું ? 

જુવાર, મકાઇ જેવા ઘાસચારાના પાકો અથવા દીવેલા કે તલ પૂર્વ-૧, ગુજરાત-૧, ૨ નું વાવેતર કરવું. દિવેલા જીએયુસીએસએચ-૧, જીસીએચ-૨, ૪, ૫, ૭ નું વાવેતર કરવું. મગ ગુજરાત- ૩, ૪, કે-૮૫૧ અડદ ટી-૯, ગુ.અડદ-૧ બીડી તમાકુ, જીટી-૪, ૫, ૭, ૯ નું વાવેતર કરવું પાકને આંતરખેડ અને હાથથી નીંદણમુક્ત રાખવો. પાકમાં ટોક્ટીની અવસ્થાએ પાક બચાવ પિયત આપવું.

કૃષિ વ્યવસ્થાપન : ૧૫ ઓગસ્ટ સુધીમાં વરસાદ થાય તો શું કરવું ?  Read More »

૧૫ જુલાઇથી ૩૧ જુલાઇ સુધીમાં વરસાદ પડે તો શું કરવું ?

ઘાસચારાના પાકો તરીકે મકાઇ, ગુંદરી જુવાર, સોલાપુરી જુવાર તેમજ દિવેલા, તલ પૂર્વા-૧ અને ટૂંકા જીવન કાળ વાળા પાકોનું વાવેતેર કરવું જો જુલાઇ અંત સુધીમાં વરસાદની શરૂઆત ન થાય તો મગફળી અને બાજરીનું વાવેતર ન કરવું જે ખેડૂતોએ ડાંગરનું ધરૂ નાખેલ છે, ત્યાં વરસાદ ખેંચાતા ઘરૂની ઉંમર વધી જવાના કિસ્સામાં રોપણી અંતર ઘટાડવું તથા થાણા દીઠ

૧૫ જુલાઇથી ૩૧ જુલાઇ સુધીમાં વરસાદ પડે તો શું કરવું ? Read More »