શા માટે બીજા કરતા બે પૈસા વધુ ન કમાવવા ?
પાનના ગલ્લે મગનની વાત સાંભળી સુરેશ અને સુરેશની વાત સાંભળી તમે પણ ખેતીને નકામી ગણોતો અંતે તો તમને જ નુકશાન છે , જયારે ખેતી કરવાનો સ્વધર્મ મળ્યો છે ત્યારે ખેતીને વૈજ્ઞાનિક રીતે કેમ કરવી? તે વિચારવાનો સમય છે તો કારતક મહિને કણબી ડાયો કહેવાય શા માટે બીજા કરતા બે પૈસા વધુ ન કમાવવા? ઘણા ખેડૂતો […]
શા માટે બીજા કરતા બે પૈસા વધુ ન કમાવવા ? Read More »


