તમને થશે હવે આવું તો કેમ મપાય ?
તમને થશે હવે આવું તો કેમ મપાય ? પાંદડામાં ભીનાશ અને પાંદડામાં કલોરોફીલ એટલે કે હરીતદ્રવ્ય કેટલું છે તેના આધારે છોડને પાણી અને પોષણની આવશ્યકતાની ખબર પડે છે. આજે સૂર્યોદય અને સૂર્યાસ્ત કયારે થયો તે આધારે છોડ ને પિયતની જરૂરીયાત માં ફેરફાર કરવાનો થાય છે. આ બધુ કરતા પહેલા તમારી જમીનનો પી એચ. અને પાણીનો […]
તમને થશે હવે આવું તો કેમ મપાય ? Read More »


