રોગ : મગફળીમાં લોહતત્વની ઊણપ
ફેરસ સલ્ફેટ/ હીરાકસી (૨૦%) 150 ગ્રામ, લીંબુના ફૂલ (સાઇટ્રિક એસિડ) 15 ગ્રામ 15 લિટર પાણીમાં ઓગાળી બે થી ત્રણ છંટકાવ ૧૦ દિવસના અંતરે કરવા.
રોગ : મગફળીમાં લોહતત્વની ઊણપ Read More »
ફેરસ સલ્ફેટ/ હીરાકસી (૨૦%) 150 ગ્રામ, લીંબુના ફૂલ (સાઇટ્રિક એસિડ) 15 ગ્રામ 15 લિટર પાણીમાં ઓગાળી બે થી ત્રણ છંટકાવ ૧૦ દિવસના અંતરે કરવા.
રોગ : મગફળીમાં લોહતત્વની ઊણપ Read More »
• આખો છોડ એકસરખો પીળો પડી જાય છે.• નવા પાન ઉપર તેની ઉણપની અસર તરત જ જોવા મળે છે.અંકુર ફૂટવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે.છોડનું પ્રકાંડ પાતળું થઈ જાય છે.• છોડનો ઉગાવો અવ્યવસ્થિત થાય છે.• છોડના પાન નાના રહે અને ધીમા વધે છે.છોડની વૃધ્ધિ મંદ અને કુંઠિત થઈ જાય છે.
ગંધક (સલ્ફર)ની ઉણપના ચિહ્નો કેવા હોય ? Read More »
જ્યારે આપણે નાઇટ્રોજન વિશે વિચારીએ છીએ, ત્યારે આપણે ખાતરની બોરીઓનું ચિત્ર યાદ આવે છે. પરંતુ આપણા પગ નીચે, લાખો નાઇટ્રોજન-ફિક્સિંગ સૂક્ષ્મજીવાણુઓ કુદરતી રીતે, કાર્યક્ષમ રીતે અને ટકાઉ રીતે કાર્ય કરવામાં વ્યસ્ત હોય છે.આ કુદરત ની દેન છે .
નાઇટ્રોજન માટે આપણા મિત્રો કોણ છે ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »