June 28, 2025

બોલકી ધરતી – ૯ : રડતી ધરતી સૌરાષ્ટ્રના ખેડૂતોને ખાસ શીખ આપે છે કે…

રડતી ધરતી સૌરાષ્ટ્રના ખેડૂતોને ખાસ શીખ આપે છે કે સોઈલ હેલ્થ સુધારવી હોય તો તમારા બાપદાદાએ આપેલી પાડાના કાંધ જેવી જમીનને આડેધડ ડુંગરાની ટાશ કે મોરમ નાખીને બગાડતા નહિ. ડુંગરકે ધાર ઉપર જયાં નિંદામણ પણ નથી ઉગતું તેવા ટેકરા, ઢોરામાંથી પેલો જેસીબી વાળો ડંમ્પર ભરી આવે છે અને તમારી જમીનમાં ઠાલવે છે. કોઈ દી વિચાર […]

બોલકી ધરતી – ૯ : રડતી ધરતી સૌરાષ્ટ્રના ખેડૂતોને ખાસ શીખ આપે છે કે… Read More »

સોયાબીન : સોયાબીનમાંથી પનીર (ટોફૂ) બનાવવાની રીત

સોયાબીનમાંથી બનતું પનીર એટલે કે તેને ટોફૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માટે ઉપર મુજબ સોયાબીનમાંથી દૂધ બનાવી તેમાં કેલ્શિયમ અને મેગ્નેશીયમ કલોરાઈડ તેમજ સલ્ફેટ યોગ્ય તાપમાને ઉમેરવામાં આવે છે. આ રીતે તેનું ઉમેરણ થતાં તેમાંથી કર્ડ અને વે જુદા પડે છે. કર્ડને તારવી યોગ્ય પ્રેસ પદ્ધતિ વડે દબાવી તેના ચોસલા બનાવી યોગ્ય સાઈઝમાં

સોયાબીન : સોયાબીનમાંથી પનીર (ટોફૂ) બનાવવાની રીત Read More »

નાઇટ્રોજન ફિક્સિગ મિત્ર બેક્ટેરિયા – કૃષિવિજ્ઞાન ટીપ્સ

🌾 ફેક્ટરીમાં બનેલા યુરિયા જેવા કૃત્રિમ નાઇટ્રોજન ખાતર ફાસ્ટ ફૂડ જેવા ભલે છે – ઝડપી પરિણામો પણ ભલે આપે , પરંતુ તેઓ કાર્બનિક પદાર્થોને બગાડે છે અને લાંબા ગાળે જમીન ભૂખી માટી બનાવે છે . 🦠જયારે નાઇટ્રોજન-ફિક્સિંગ સૂક્ષ્મજીવાણુઓ કુદરતના પોતાના ઇજનેરો છે. તેઓ ફક્ત નાઇટ્રોજન પહોંચાડતા નથી; તેઓ ઇકોસિસ્ટમ બનાવે છે, માટીને પુનર્જીવિત કરે છે

નાઇટ્રોજન ફિક્સિગ મિત્ર બેક્ટેરિયા – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

કપાસની ખેતીમાં “કોરામાં વાવણી” લાભાલાભ ?

કપાસનું બીજ જો કોરામાં જ જમીનમાં પહોંચાડી દીધું હોય તો વરસાદ થયા ભેળું જ ઉગવા લાગી જાય, . કોરી જમીન પર વરસાદ પડે તો જમીનનું માથું બંધાતું નથી, તેથી બીજને ઉગી નીકળવામાં સરળતારહે અને ઉગાવાના ટકા પૂરતા મળે.. જ્યારે વરસાદ થયા પછી-ભીની જમીનમાં બીજ ચોપવાનાં થાય ત્યારે સરખું ચોપાણ ન થયું હોય તો જમીન વાહરી

કપાસની ખેતીમાં “કોરામાં વાવણી” લાભાલાભ ? Read More »