July 4, 2025

ઈક્રિસેટ આપશે સૂકા પ્રદેશમાં થાય તેવી નવી જુવારની જાતો – કંપનીન્યુઝ

ઇન્ટરનેશનલ ક્રોપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર સેમી એરિડ ટ્રોપિકસ ICRISAT 20-21 માર્ચ 2025 ના રોજ ભારતના પટ્ટાચેરુ હૈદરાબાદ ખાતે જુવારના વૈજ્ઞાનિકોના ક્ષેત્ર દિવસ માટે જુવારના ક્ષેત્રના અગ્રણી વૈશ્વિક નિષ્ણાતોને એકત્ર થયા , જેમાં આબોહવા-સ્માર્ટ અનાજને ભવિષ્યના પાકમાં પરિવર્તિત કરવા માટે અગ્રણી નવીનતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો. એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના છે દેશોના ૪૦થી વધુ પ્રતિનિધિઓ […]

ઈક્રિસેટ આપશે સૂકા પ્રદેશમાં થાય તેવી નવી જુવારની જાતો – કંપનીન્યુઝ Read More »

ખાતર માટે હવે સવાલ બદલવો પડશે – કૃષિવિજ્ઞાન ટીપ્સ

દાયકાઓથી, આપણને આ સવાલ પૂછવાની તાલીમ આપવામાં આવી છે મારા પાકને ….

ખાતર માટે હવે સવાલ બદલવો પડશે – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

ખુલ્લા આંખ- કાનને દ્રષ્ટિ હોય ચકોર….તો મળતું રહે નવું નક્કોર !

ગંધક તત્ત્વની પૂર્તિ માટે મુખ્ય સ્ત્રોત ક્યાં ?

ગંધક તત્ત્વની અસરકારક રીતે પૂર્તિ કરવા માટે આજે બજારમાં ઘણા બધા ઉત્પાદનો ઉપલબ્ધ છે જેમકે એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ, જીપ્સમ, એસએસપી બેંટોનાઇટ સલ્ફર, સલ્ફર ડબલ્યુડીજી, સલ્ફર ૯૦%, મેગ્નેશિયમ સલ્ફેટ, ઝીંક સલ્ફેટ વગેરે. આ તમામ સ્ત્રોતોમાં એમોનિયમ સલ્ફેટ સૌથી મોખરે છે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

ગંધક તત્ત્વની પૂર્તિ માટે મુખ્ય સ્ત્રોત ક્યાં ? Read More »

યુરિયા ક્યારે અપાય ?

કેટલાક ખેડૂતોની યુરીયા ખાતર અને પિયતનું પાણી આપવાની રીત ખામી ભરેલી હોય છે. સામાન્ય રીતે પિયતનું પાણી આપ્યા બાદ વરાપ થયો યુરીયા ખાતર જમીનમાં આપી તેને માટીમાં ભેળવવાની સલાહ આપવામાં આવે છે. આ પ્રમાણે વાપરવાથી યુરીયા ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. તેનાથી વિપરીત કેટલાક ખેડૂત યુરીયા ખાતર આપ્યા બાદ તરત જ પિયત આપે છે. તેથી

યુરિયા ક્યારે અપાય ? Read More »