તમાકુનો પચરંગિયો રોગ આવે ત્યારે શું શું કાળજી લેવી ?
તમાકુના પાંદડાનો ખાતર તરીકે તેમજ ખેતરમાં કામ કરતી વખતે તમાકુમાંથી બનેલી કોઈપણ પેદાશોનો ઉપયોગ કરવો નહિ. ખેતરમાંથી નીંદણ દૂર કરવા તેમજ શેઢા-પાળા ચોખ્ખા રાખવા.
તમાકુનો પચરંગિયો રોગ આવે ત્યારે શું શું કાળજી લેવી ? Read More »




