August 24, 2025

પુસા-ડિકોમ્પોઝરના ફાયદા

જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં સુધારો કરે છે કારણ કે વિઘટિત થયેલી પરાળ ખાતર તરીકે કામ કરે છે જેથી ભવિષ્યમાં ખાતરનો ઓછો વપરાશ થાય છે. • આ એક કાર્યક્ષમ, અસરકારક અને સસ્તી, કરી શકાય તેવી અને વ્યવહારૂ ટેકનિક છે જે પરાળને સળગતું રોકવા માટે મદદરૂપ થાય છે. • તે પર્યાવરણને અનુકૂળ અને પર્યાવરણને ઉપયોગી ટેક્‌નોલોજી છે

પુસા-ડિકોમ્પોઝરના ફાયદા Read More »

રોગ : વેલાવાળા શાકભાજી પાનનાં ટપકાં

કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૮ ગ્રામ અથવા કોપર ઓક્સિક્લોરાઇડ ૫૦ વેપા ૪૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા ૪૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

રોગ : વેલાવાળા શાકભાજી પાનનાં ટપકાં Read More »

રોગ : ડાંગરના પાકમાં પર્ણચ્છેદનો સૂકારો

કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા એડીફેનફોસ ૫૦ ઈસી 15 મીલિ અથવા વેલીડામાયસીન ૩ એસએલ 15 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.

રોગ : ડાંગરના પાકમાં પર્ણચ્છેદનો સૂકારો Read More »