September 3, 2025

કૃષિ મેળો : ૧૪મો એગ્રી એશિયા ૨૦૨૫ -આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન

૧૮ મી સપ્ટેમ્બર થી ૨૦ મી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન એગ્રી એશિયા ૨૦૨૫ યોજાય રહ્યો છે . આ પ્રદર્શન નવી કૃષિ ટેકનોલોજી અને નવા સંશોધનોની દેશ વિદેશની માહિતી આપણા ખેડૂતભાઈઓ માટે અને ખેતી આધારિત ઉદ્યોગો માટે એક નવી દિશા આપશે. આ પ્રદર્શિનમાં ડેરી ઉદ્યોગ ગાયના દૂધ -એ-2 દૂધ માંથી […]

કૃષિ મેળો : ૧૪મો એગ્રી એશિયા ૨૦૨૫ -આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન Read More »

કંપની ન્યુઝ : વર્ડેસિયન લાઇફ સાયન્સિસે એશિયાના વડા તરીકે આરકે ગોયલની નિમણૂક

વર્ડેસિયન લાઇફ સાયન્સિસે સમગ્ર એશિયાના વડા તરીકે આરકે ગોયલની નિમણૂકની જાહેરાત કરી છે. કૃષિ ઇનપુટ્સ ઉદ્યોગમાં 25 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા, આરકે ગોયલ વ્યાપારી નેતૃત્વમાં તેમની ઊંડી કુશળતા માટે જાણીતા છે. તેમણે અગાઉ અગ્રણી બહુરાષ્ટ્રીય અને પ્રાદેશિક કૃષિ વ્યવસાયોમાં વરિષ્ઠ હોદ્દા સંભાળ્યા છે,“આરકેની બજાર પ્રત્યેની ઊંડી સમજ અને તેમની સહયોગી નેતૃત્વ શૈલી જાણીતી છે તેઓ

કંપની ન્યુઝ : વર્ડેસિયન લાઇફ સાયન્સિસે એશિયાના વડા તરીકે આરકે ગોયલની નિમણૂક Read More »

છોડની સૂક્ષ્મ તત્ત્વોની જરૂરિયાત પૂર્ણ ન થાય તો?

સૂક્ષ્મ તત્ત્વો ન નાખીયે તો શું થાય તે સમજાવવા તમને ઘરેલું ઉદાહરણ આપું. ઘરે મહેમાન આવે ત્યારે સમજો ૧૦ કિલો રીંગણ-બટાકાનું શાક બનાવવાનું છે. પાંચ કિલો બટાકા અને પાંચ કિલો રીંગણની સામે મીઠું કેટલું જોઈએ ? પાંચ કિલો જોઈએ ? ના – માત્ર એક ચમચી જોઈએ ને ? આટલુક અમથુ ન નાખીએ તો ન ચાલે

છોડની સૂક્ષ્મ તત્ત્વોની જરૂરિયાત પૂર્ણ ન થાય તો? Read More »