October 9, 2025

ઝાડી – ઝાંખરા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

નિંદામણનાશક ઓક્સીફ્લોરફેન ૨.૫ % + ગ્લાયફોસેટ ૪૧ % એસસી (ઝુમર) દવાનું પ્રમાણ ૦.૮૭૦ કિગ્રા (૨.૦૦૦ લી.) પ્રતિ હેક્ટર, ૬૦ મિલી / ૧૫ લીટર પાણીમાં , બિન- પાક પરીસ્થિતિમાં કાર્યરત વૃદ્ધિની અવસ્થાએ છંટકાવ કરી શકાય. અથવા મેટસલ્ફ્યુરોન + ગ્લાયફોસેટનું ટાંકી મિશ્રણ (અલગ્રુપ ૨૦% વેપા ++ ગ્લાયસેલ ૪૧ % એસએલ, ૨ + ૨૪૬૦ ગ્રામ (૧૦ ગ્રામ + […]

ઝાડી – ઝાંખરા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે. Read More »

માટીનું પૃથક્કરણ એટલે શું ?

આપણે આપણા લોહીમાં કશી ઉણપ છે કે કેમ તે જાણવા લોહીની લેબોરેટરી/ટેસ્ટ એટલે કે તપાસ કરાવીએ છીએ તેમ જમીનની ફળદ્રુપતા જાણવા માટે માટીનું પૃથક્કરણ કરાવવું આવશ્યક છે. જમીનનું પૃથક્કરણ કરાવવાથી પાકની જરૂરિયાતની સામે ખૂટતા પોષક તત્ત્વોના પ્રમાણ જાણી શકાય છે. જેથી જરૂરિયાત મુજબ જ ખાતરની ગણતરી કરી બિનજરૂરી વધારાનો ખાતરનો જથ્થો આપવાનું બચાવી શકાય છે

માટીનું પૃથક્કરણ એટલે શું ? Read More »