જીરું / વરીયાળી માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,
જીરું / વરીયાળી માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે. Read More »
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,
જીરું / વરીયાળી માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે. Read More »
કૃષિ વિજ્ઞાનમાં શું વાંચવા મળે ? ફેબ્રુઆરી – વાર્ષિક અંકમાં ડ્રીપ ઈરીગેશન અને ફર્ટીગેશનના લાભની વાત. માર્ચ – મરચીની ખેતીની વિવિધ જાતોના ખેડૂતોના અનુભવો બીજ પસંદગી વિશેષાંક.
● પાન પર સફેદ રંગની ફૂગની વૃદ્ધિ જોવા મળે છે. પાનમાં ફૂગની વૃદ્ધિ થતાં આખું પાન સફેદ પાવડર છાંટેલ હોય તેવું દેખાય છે. સમય જતાં પાન રાખોડી અને છેવટે કથ્થઈ બને છે. છોડનો વિકાસ અટકે છે. ● નિયંત્રણ : ૩૦૦ મેશ ગંદકની ભૂકોનો ૩૦ કિલો/હે. દેખાયે છંટકાવ કરવો. ● દ્રાવ્ય ગંદક ૩ થી ૪ ગ્રામ
પ્રાપ્ય પાણીનો થોડો જથ્થો હોય તેનું ટપક પદ્ધતિથી પિયત અને ખામણાંમાં મલ્ચિંગ કરવું . છોડ પાંદડાં દ્વારા ઉત્સવેદન કરી હવામાં ભેજ ઉડાડવાનું ચાલુ રાખતાં પાંદડાંને જ જો થોડા ઓછા કરી નાખ્યા હોય તો ? વિજ્ઞાનીઓનું કહેવું છે કે 2/3 ભાગનાં પાંદ ઓછાં કરી લઇએ તો પણ બાકી રહેલાં ત્રીજા ભાગનાં પાંદથી ઝાડ પોતાનું જીવન ટકાવી
દુકાળ વખતે ફળબાગને બચાવી લેવા શું કરવું ? Read More »