November 9, 2025

ધાન્ય પાકોમાં પોષક તત્વો આપી ઉપજ મેળવો

ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરતા ખેડૂતોને ઘઉંના પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત ૦.૫% (૫૦ ગ્રામ/૧૦ લિટર પાણી) ઝીંક સલ્ફેટના બે છંટકાવ (નિંધલ અવસ્થાએ અને દૂધિયા દાણાની અવસ્થાએ) કરવાની ભલામણ છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત સરકાર માન્ય સૂક્ષ્મ તત્ત્વોના મિશ્રણ ગ્રેડ-૪ના ૧ ટકા દ્રાવણના ૩ છંટકાવ (વાવણી બાદ ૩૦, […]

ધાન્ય પાકોમાં પોષક તત્વો આપી ઉપજ મેળવો Read More »

ગોદરેજનું નિંદામણનાશક – આશીતાકા (Ashitaka)

ભારતમાં લગભગ ૭૦% મકાઈનું ઉત્પાદન ખરીફ ઋતુ દરમિયાન થાય છે, જોકે, આ તે સમય છે જ્યારે સરેરાશ ઉપજ સૌથી ઓછી હોય છે (૨.૯ ટન પ્રતિ હેક્ટર). રવિ ઋતુમાં ઉત્પાદિત મકાઈ ૫ ટન/હેક્ટર જેટલી ઉપજ આપે છે, અને ઉનાળામાં ઉગાડવામાં આવતી મકાઈ આશરે ૪.૪ ટન ઉપજ આપે છે. ગોદરેજ એગ્રોવેટ લિમિટેડે તાજેતરમાં મકાઈ માટે તેના ખાસ

ગોદરેજનું નિંદામણનાશક – આશીતાકા (Ashitaka) Read More »

જીરુંની ચૂસિયા પ્રકારની જીવાતો : મોલો, થ્રિપ્સ, તડતડીયાં, રાતી કથીરી, ચૂસિયા બગ, સફેદ માખી.

જીરુંની ચૂસિયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ કેમ કરી શકાય ?

જીરુંની ચૂસિયા પ્રકારની જીવાતો : મોલો, થ્રિપ્સ, તડતડીયાં, રાતી કથીરી, ચૂસિયા બગ, સફેદ માખી. Read More »

રાજગરાની વાવણીનો સમય

નવેમ્બર માસના પ્રથમથી ત્રીજા અઠવાડિયામાં વાવણી કરવાથી ઉત્પાદન સારું મળે છે. મોડી વાવણી કરવાથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે. રાજગરાની કાપણી, લણણી અને સંગ્રહ : રાજગરાનો પાક લગભગ ૧૦૦ થી ૧૧૦ દિવસે પાકી જાય છે. પાક પીળો પડે સુકાઈ જાય તેમજ તેના ડુંડા/ માંજરને દબાવતાં દાણા છુટા પડે ત્યારે કાપણી કરવી. છોડ સુકાઈ જાય ત્યારે રાજગરાના

રાજગરાની વાવણીનો સમય Read More »

વરિયાળીનો જીવાત : દાણાની મીજ

માદા મીંજ તેનું અંડનિક્ષેપક અંગ વરીયાળીનાં દાણામાં દાખલ કરી તેનાં ઇંડા પેરીકાર્પ અને ઓવ્યુલની વચ્ચે મૂકે છે. ઇંડાંમાંથી નીકળતી ઈયળ સૌપ્રથમ દાણાના ભ્રૂણ ભાગને ખાય છે. ત્યારબાદ દાણાને કોરી નુકસાન કરે છે. પુખ્ત મીંજ સ્ટોર/ ગોડાઉનમાં સપ્ટેમ્બર-ઓકટોબર માસ દરમ્યાન દાણામાં બારીક કાણું પાડીને બહાર નીકળતી હોય છે. પરિણામે દાણા કાણાવાળા જણાય છે. વરીયાળીમાં દાણાની મીંજ

વરિયાળીનો જીવાત : દાણાની મીજ Read More »