November 25, 2025

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ -1 

પ્રિઈમરજન્સ : કોઈપણ પાકમાં પાકની વાવણી સમયે કે વાવણી બાદ પાકના કે નીંદણના સ્ફૂરણ પહેલાં જમીન પર ભેજ હોય ત્યારે નીંદણનાશક દવા છાંટવાની પધ્ધતિને પ્રિઈમરજન્સ કહેવામાં આવે છે. જમીનમાં પૂરતો ભેજ હોવાના કારણે પ્રિઈમરજન્સ નીંદણનાશક દવાના છંટકાવથી જમીનના ઉપરના સ્તર પર ઉગતા નીંદણો નાશ પામે છે. દા.ત. એટ્રાઝીન, મેટ્રીબ્યુઝીન, એલાક્લોર કે મેટોલાકલોર.

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ -1  Read More »

WP – વેટેબલ પાવડર એટલે શું ?

ભૂકારૂપે મળતી અન્ય કીટનાશક દવાઓ પૈકી કેટલીક દવાઓ પાણીમાં મિશ્ર કરતા તે ઓગળતી નથી પરંતુ દવાના સુક્ષ્મ રજકણોને ફક્ત ભીંજવી શકાય છે. તેથી તે “વેટેબલ પાઉડર (વે.પા.) તરીકે ઓળખાય છે. આવી દવાના રજકણો પાણીમાં સહેલાઈથી પ્રસરી શકે તેવા અને સતત હરતા-ફરતા હોવાથી તે વોટર ડીસ્પર્સીબલ પાઉડર (ડબલ્યુ ડીપી) તરીકે પણ ઓળખાય છે.

WP – વેટેબલ પાવડર એટલે શું ? Read More »

ઘેર અનાજ કઠોળ સડી ન જાય તે માટેના કોઈ ઘરગથ્થુ ઉપાયો છે ?

અનાજ કઠોળ સડી ન જાય તે માટે [1]અનાજ, ચોખા, કઠોળને સુરક્ષિત રાખવા દર સો કિલો અનાજમાં એક કિલો મુજબ દિવલનો પટ આપી-મોઇને સંગ્રહ કરવો [2] મગ, અડદ, તુવેર, ચણા જેવા કઠોળને આખેઆખા સંગ્રહવાને બદલે તેની ‘દાળ’ બનાવી સઘર્યાં હોય તો તેમાં કઠોળના ભોટવા લાગતા નથી. [3]પીપમાં કઠોળ ભરી ઉપર ઝીણી રેતીના અરધો ઇંચના થરનું ઢાંકણ

ઘેર અનાજ કઠોળ સડી ન જાય તે માટેના કોઈ ઘરગથ્થુ ઉપાયો છે ? Read More »