November 26, 2025

નીંદણનાશક દવા અન્ય કૃષિ-રસાયણોથી અલગ પડે છે, કારણ કે……

કોઇપણ દવાની અસરકારકતા ફે સફ્ળતાનો મુખ્ય આધાર તે દવા ક્યારે (સમય), કેવી રીતે (પદ્ધતિ-રીત) અને કેટલી (જથ્થો) છાંટવી તેના પર રહેલા છે. નીંદણનાશક દવાઓના છંટકાવના જથ્થામાં થોડો ઘણો ફેરફાર કે ક્ષતિ રહી જાય તો તેની માઠી અસર જેતે પાક તથા ત્યાર પછીના પાકના વિકાસ અને વૃદ્ધિ પર થાય છે તેમજ નીંદણ નિયંત્રણ અસરકારક રીતે થતુ […]

નીંદણનાશક દવા અન્ય કૃષિ-રસાયણોથી અલગ પડે છે, કારણ કે…… Read More »

રિજનરેટિવ એગ્રીકલ્ચરની અગત્યતા શું છે ?

રિજનરેટિવ એગ્રીકલ્ચરમાં સૌથી અગત્યની વાત હોય તો તે છે જમીનનું ખેડાણ ઘટાડવું. જમીનના સૂક્ષ્મ જીવાણુઓને સુરક્ષિત રાખવા અને ભેજ જાળવી રાખવા માટે ઊંડા ખેડાણથી જમીનને બહુ ખેડવાની વાત સામે ઓછામાં ઓછી ખેડાણ કરવાની વાત આ ખેતી કરે છે એને વિશ્વમાં આવું કરવાનો વાયરો વાયો છે આને નો ટીલેજ કોન્સેપટથી ઓળખવામાં આવે છે.

રિજનરેટિવ એગ્રીકલ્ચરની અગત્યતા શું છે ? Read More »

ટ્રેકટરના એન્જિનની સંભાળ

એન્જિન એ ટ્રેક્ટરમાં હૃદય સમાન છે. તેની સાથે ફ્યુઅલ પંપ, ઈંજેક્ટર, નોઝલ વગેરે જોડાયેલા હોય છે અને અંદરના ભાગોમાં રીંગો, પિસ્ટન, લાઈનર, વાલ્વ એસેમ્બલી, ક્રેન્ક શાફ્ટ, ટાઈમિંગ વગેરે ગોઠવાયેલ હોય છે, જેમાં અવનવી મુશ્કેલીઓ અવારનવાર ઊભી થતી હોય છે, જેમકે…ટ્રેકટરના એન્જિન સફેદ ધૂમાડો કાઢતું હોયતો શું કરવું ? કંમ્પ્રેશન બરાબર થતું ન હોય/ બળતણ સીલીન્ડરમાં

ટ્રેકટરના એન્જિનની સંભાળ Read More »