December 13, 2025

નવી જાણકારી નવી માહિતી મેળવવી હશે તો જ્યાં કૃષિ મેળો હોય ત્યાં ખાસ જવું જોઈએ.

ખેતીના આ યુગમાં નવી જાણકારી નવી માહિતી મેળવવી હશે તો જ્યાં કૃષિ મેળો હોય ત્યાં ખાસ જવું જોઈએ. કારણ કે કૃષિ મેળામાં એક સાથે અનેક સ્ટોલ ઉપર દેશ વિદેશની વિધ વિધ માહિતી મળતી હોય છે. આવો જ એક કૃષિ મેળો તા. ૨૩-૨૪-૨૫ ડીસેમ્બર ૨૦૨૫ દરમ્યાન રાજકોટ ખાતે એગ્રી વર્લ્ડ એક્સ્પો ૨૦૨૫ યોજાનાર છે. અને હા […]

નવી જાણકારી નવી માહિતી મેળવવી હશે તો જ્યાં કૃષિ મેળો હોય ત્યાં ખાસ જવું જોઈએ. Read More »

બદલતા સમયમાં ચાલો કિસ્મત બદલીએ (કર્તવ્ય સીડ્સ)

ટુ ઇન વન કે કદમ અલગ અલગ વિસ્તારના પરિણામો આજે દિવાળી બાદ પણ ખૂબ સારા રહ્યા છે તેનો એક વિસ્તૃત અહેવાલ આપની સમક્ષ મૂકી રહ્યો છું. અમરેલી જિલ્લાનું સીમરન હોય કે રાજકોટનું ઈશ્વરીયા, સુરેન્દ્રનગરનું વખતપર હોય કે જામનગરનું વેજલપુર કે જૂનાગઢનું ખલીલપુર કે બોટાદનું કુંડલી કે ભાવનગરનું વલભીપુર આ દરેક વિસ્તારમાં નિરીક્ષણ કરતા ખેડૂતોએ સમય

બદલતા સમયમાં ચાલો કિસ્મત બદલીએ (કર્તવ્ય સીડ્સ) Read More »

રોગ : રાઇના પાકમાં તળછારાનું નિયંત્રણ વિષે જાણો.

રાઇના પાકમાં તળછારા રોગની શરૂઆત થાય કે તરત જ મેન્કોઝેબ ૭પ% વે. પા. અથવા મેટાલેક્ષીલએમ. ઝેડ ૭ર% વે.પા.(૪૫ ગ્રામ/૧૦ લિટર પાણી)નો છંટકાવ કરવો. બીજાેછંટકાવ ૧પ દિવસના અંતરે કરવો

રોગ : રાઇના પાકમાં તળછારાનું નિયંત્રણ વિષે જાણો. Read More »

ઉનાળુ મગફળીનો વાવણીનો સમય

સામાન્ય રીતે ઉનાળામા મોટા ભાગના પાકો ર૩°થી ર૫° સેન્ટીગ્રેડ ઉષ્ણતામાનમાં સારી રીતે ઊગી શકે છે. ઉનાળામાં વહેલી પાકતી જાતો જ વાવી શકાય નહીંતર કાપણી વખતે ચોમાસુ વરસાદ નડવાની શક્યતા રહે છે. જાન્યુઆરી માસમાં ઠંડી ઓછી થાય કે તુરત મગફ્ળીનું વાવેતર કરી દેવું જોઈએ જેથી કાપણી, ખળુ વિગેરે કામગીરી ચોમાસુ વરસાદ થાય તે પહેલા પૂર્ણ થઈ

ઉનાળુ મગફળીનો વાવણીનો સમય Read More »