February 24, 2026

હવે ફળો તાજા રહેશે

આપણા દેશમાં પેદા થતા અનાજ, શાકભાજી અને ફળો પરિવહન દરમ્યાન કે સમયસર ઉપભોકતા સુધીના પહોંચવાથી બગડી જાય છે અને દેશને ખુબ મોટું નુકશાન થાય છે. સફરજનમાં મીણનું પડ હોય કે અમુક ઉત્સેચકોમાં બોળીને ફળો મોકલવામાં આવે તો ઓક્સિડાઇઝેશન ઘટે છે અને ફળો બગડતા અટકે છે. શું કરવું કે ફળો ઓછા બગડે તેના માટે ટફ્ટસ યુનિવર્સિટીના […]

હવે ફળો તાજા રહેશે Read More »

હવે ફળો તાજા રહેશે

આપણા દેશમાં પેદા થતા અનાજ, શાકભાજી અને ફળો પરિવહન દરમ્યાન કે સમયસર ઉપભોકતા સુધીના પહોંચવાથી બગડી જાય છે અને દેશને ખુબ મોટું નુકશાન થાય છે. સફરજનમાં મીણનું પડ હોય કે અમુક ઉત્સેચકોમાં બોળીને ફળો મોકલવામાં આવે તો ઓક્સિડાઇઝેશન ઘટે છે અને ફળો બગડતા અટકે છે. શું કરવું કે ફળો ઓછા બગડે તેના માટે ટફ્ટસ યુનિવર્સિટીના

હવે ફળો તાજા રહેશે Read More »

વાડી-ખેતરમાં આંટો શું કામ મારવો ?

ખેતરમાં આંટો શું કામ મારવો અને આંટો મારવામાં શું શું જોવું ? ખેડૂતની વાડીના બધા સાથીદારો –પછી તે ગાય હોય કે બળદ,છોડ હોય કે ઝાડ,શેઢો હોય કે તળાવડી, મશીન હોય કે ટ્રેક્ટર-બધા નીરખવાની એક અનેરી રીત હોય છે, એક ખાસ ભાષા હોય છે. પાણી વિના લંઘાતો છોડ, રોગથી મરવા પડેલું ઝાડ, ભૂખી ગાય કે ફૂટી

વાડી-ખેતરમાં આંટો શું કામ મારવો ? Read More »