March 20, 2026

જમીનનું સેન્દ્રિય તત્વ મુખ્ય બે ભાગમા વહેંચવામાં આવે છે.

નાઈટ્રોજનયુક્ત સેન્દ્રિય તત્વો: પ્રોટીન, મૃત કોષોનું જનીનિક દ્રવ્ય તથા અન્ય નત્રલો.બિનનાઈટ્રોજનયુક્ત સેન્દ્રિય તત્વો : સેલ્યુલોઝ,હેમિસેલ્યુલોઝ, લિગ્નીન, સ્ટાર્ચ, ચરબી અને મીણ વગેરે.

જમીનનું સેન્દ્રિય તત્વ મુખ્ય બે ભાગમા વહેંચવામાં આવે છે. Read More »

ધંધાના વિકાસાર્થે નવીનતમ સંશોધન-પ્રવાહોથી માહિતગાર રહેવું જરૂરી ખરું ?

ધંધાના વિકાસાર્થે નવીનતમ સંશોધન આજે અન્ય ક્ષેત્રોની જેમ કૃષિ-બાગાયત-ગોપાલન-વનવિદ્યા જેવી બાબતોમાં પણ ઓછા ખર્ચે વધારે આવક મળી રહે અને ખેતીને કેમ રળતી-નફો કરતી કરી શકાય તેવા સંશોધિત બિયારણો પદ્ધતિઓ ની જાણકારી આપણા મન-મગજમાં ઘૂસવા જ ન દઈએ તો એ બધી વિગતો આપણી ખેતીની બરકત લાવવામાં કેમ મદદ કરી શકે ? ખેડૂતને ખેતીમાં કામ જ એટલું

ધંધાના વિકાસાર્થે નવીનતમ સંશોધન-પ્રવાહોથી માહિતગાર રહેવું જરૂરી ખરું ? Read More »