March 24, 2026

રોગ : આંબામાં મોરની વિકૃતિ

આંબામાં મોરની વિકૃતિ રોગિષ્ઠ ભાગો અને વિકૃત થયેલ ડાળીઓની ૬ ઇંચ જેટલા તંદુરસ્ત ભાગ સાથે છટણી કરી કાપેલ ભાગ ઉપર બોર્ડો પેસ્ટ (મોરથૂથું ૧ કિ.ગ્રા., કળીચૂનો ૧ કિ.ગ્રા. તથા ૧૦ લિટર પાણી) લગાડવી ત્યાર બાદ નેપ્થેલીન એસેટિક એસિડ (એનએએ) ૨૦૦ પીપીએમ ૩ ગ્રામ ૧૫ લિટર પાણીનો છંટકાવ કરવો. રોગિષ્ઠ ઝાડ પર કાર્બેંન્ડાઝીમ ૫૦ વેપા ૮ […]

રોગ : આંબામાં મોરની વિકૃતિ Read More »

શું ખેતી શહેરમાં રહીને કરી શકાય ?

ખેતી શહેરમાં રહીને કરી શકાય ખેતી શહેરમાં રહીને પણ કરાય તો ખરી, પણ એ સાંઢિયે ચડીને છાણાં વિણવાં જેવું ગણાય ! જો આનંદથી અને સંતોષી જીવન જીવવું હોય તો ખેતી ગામડાંમાં રહીને જ કરાય. કારણ કે ખેતી એ વ્યવસાય જ ગામડાંનો છે. શહેર અને ગામડું બન્નેની રહેણી કરણી તથા બન્નેનાં સંસ્કૃતિ અને માનસ થોડાં અલગ

શું ખેતી શહેરમાં રહીને કરી શકાય ? Read More »