રોપ ઉછેર માટે ગાદી ક્યારાની માહિતી

તમામ ૠતુઓમાં અને ખાસ કરીને વરસાદનીૠતુમાં ગાદી કયારા પસંદ કરવામાં આવે છે. નર્સરીનીજમીનને લેવલ કરી તેને નીંદણ, જડિયા, પથ્થરો, કાંકરા વગેરે દૂર કરવા છે. નર્સરી બેડની માટીને ૫-૧૦ કિગ્રા પ્રતિ ચો.મી. સારી રીતે સડેલા ખેતરના કચરાનું ખાતર/છાણિયું ખાતર સાથે સારી રીતે મિશ્રિત કરવામાં આવે છે. આ પ્રકારના ક્યારાને જમીનની સપાટીથી લગભગ ૧૫-૨૦ સેમી ઊંચો અને ૩ x ૧ મીટર અથવા ૫ x ૧ મીટર પૂર્વથી પશ્ચિમમાં ૧ મીટર પહોળી અને ઉત્તરથી દક્ષિણ દિશામાં ૩૫ મીટર લંબાઈની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારના ક્યારા વરસાદ દરમિયાન પાણીની સ્થિરતા અને પર્યાપ્ત નિતારની સક્ષમતાને તપાસે છે. ખેડ કાર્યોને સરળતાથી કરાવવા માટે બે કયારા વચ્ચે ૩૦-૪૦ સે.મી.ની જગ્યા છોડવામાં આવે છે

Share this post: