માટીનો pH આવશ્યક પોષક તત્વોની ઉપલબ્ધતા ને રોકે છે. મોટાભાગના છોડ પોષક તત્વો 6.0 અને 7.5 ની વચ્ચે pH હોય તો સરળતાથી મેળવી શકે છે . ઓછા વત્તા પી.એચ.છોડને પોષણ મેળવામાં રોકે છે ઉદાહરણ તરીકે, ઓછા pH મૂલ્યો પર, એલ્યુમિનિયમ અને મેંગેનીઝ છોડ માટે ઝેરી બની શકે છે, જ્યારે ઉચ્ચ pH મૂલ્યો પર, આયર્ન, ફોસ્ફરસ અને ઝીંક ઓછા ઉપલબ્ધ થઈ શકે છે. પી.એચ. સમતોલ કરવા શું કરવું તે વિચારો .
રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 982522966



