જરૂરત પ્રમાણે વાવેતર કરો

– જરૂરત પ્રમાણે વાવેતર કરો ખેડૂતોને પોતાના કુટુંબ માટે અનાજ તથા અન્ય જરૂરિયાતો સંતોષી શકાય તેમજ તેનાં પશુઓને પૂરતો ઘાસચારો મળી રહે તેટલા પ્રમાણમાં વાવેતર કરવું જોઈએ અને જમીનની ફળદ્રુપ્તા જાળવવી જોઈએ.