Author name: sujay

મનની વાત : કપાસમાં વરસાદ પછીની માવજત

અત્યારે બધી જ જગ્યાએ સારા પ્રમાણમાં વરસાદ પડેલ છે ત્યારે કપાસ અને અન્ય પાકોને નુકશાન થવાની શક્યતા છે ત્યારે કપાસના પાકમાં મુખ્યત્વે સુકારો અને ફળ ખરવાના પ્રશ્નો જોવા મળે છે તો આપણે સુકારા વિષે માઈક્રોન્યુટ્રીયન્ટ વિષે માહિતી માટે વાંચો… અથવા ફોન કરો.

મનની વાત : કપાસમાં વરસાદ પછીની માવજત Read More »

ઔષધીય પાક : વિષ્ણુપ્રિયા તુલસીની નફાકારક ખેતી

અવિરતપણે ઓક્સિજન આપનારી, ફાઈટો કેમિકલ તરીકે જાણીતા હજારો ગુણકારી તત્વો છે આ તમામ તત્વો એક સાથે સક્રિય થતા ઉત્તમ એન્ટી ઓક્સિડ્ન્ટ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ અને રોગ પ્રતિકારક શક્તિ વધારનાર હોવાથી દરેક ઘરના પ્રવેશદ્વાર પાસે તુલસીનો છોડ હોય છે.

ઔષધીય પાક : વિષ્ણુપ્રિયા તુલસીની નફાકારક ખેતી Read More »

ફાર્મ ઈન્પુટ : 11મુ એગ્રી એશિયા પ્રદર્શન -2022

સંરક્ષિત ખેતીમાં લોકોની રુચિ અને ગ્રોઇટના સંરક્ષિત ખેતી ઉત્પાદનો અને તકનીકો વિશેની લોકોની જાગૃકતા વધુ પ્રોત્સાહક છે સૌથી સારી વાત એ છે કે અમે એવા કેહદુંતો સુધી પહોંચી શક્યા જેઓ ખેતીમાં નવી તકનીકનો ઉપયોગ કરી આવક વધારવા માંગે છે…. વધુ માહિતી માટે કંપની સાથે સીધો સંપર્ક કરો.

ફાર્મ ઈન્પુટ : 11મુ એગ્રી એશિયા પ્રદર્શન -2022 Read More »

ઓકટોબર મહિનાની ઠંડી પડવાથી આપણી ખેતીમાં આપણે શું ધ્યાન રાખવું ?

કપાસ ઉગાડતા ખેડૂતો ધ્યાન આપે ઓકટોબર મહિનાની ઠંડી પડવાથી આપણી ખેતીમાં આપણે શું ધ્યાન રાખવું ? ભૂરપવનની શરૂઆત થશે એટલે કે રાત્રીનું તાપમાન જેમ જેમ નીચું જતું જશે તેમ તેમ અમુક જીવાત ઓછી થશે તો ગુલાબી ઈયળના કોશેતા જે જમીનમાં પડ્યા છે તે આળસ મરડીને ફૂદામાં પરિવર્તિત થઇને નર માદાના સંયોજન પછી કુણા કુણા કપાસ

ઓકટોબર મહિનાની ઠંડી પડવાથી આપણી ખેતીમાં આપણે શું ધ્યાન રાખવું ? Read More »

આંગળીના ટેરવે : સમયસર મળતી સલાહ અને ભલામણ ખેડૂતના સાચા મિત્ર

આ કારણ થી આજે આપણા દેશમાં ખેતીની અંદર પણ ઘણા ડિજિટલ પ્લેટ ફોર્મ આવી ગયા છે જે ખેડૂતને એક નવી રાહ આપી રહ્યા છે. આવનારા સમયમાં આ ડિજિટલ પ્લેટફોર્મ એક નમક જેવું કામ કરશે…..

આંગળીના ટેરવે : સમયસર મળતી સલાહ અને ભલામણ ખેડૂતના સાચા મિત્ર Read More »

કંપની ન્યુઝ : બેસ્ટ એગ્રો લાઈફ લી . । ઇન્સેક્ટીસાઈડ ઇન્ડિયા । સલ્ફર મિલ લી. । પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ

બેસ્ટ એગ્રોલાઈફ બન્યું ભારતનું પ્રથમ ઉત્પાદક.
શિન્વા અને ઇઝુકી આવ્યું બઝારમાં.
ઇમારા અને જુડવા-જી નું લોન્ચિંગ
ડિસ્ટ્રપ્ટર હવે ભારતમાં.

કંપની ન્યુઝ : બેસ્ટ એગ્રો લાઈફ લી . । ઇન્સેક્ટીસાઈડ ઇન્ડિયા । સલ્ફર મિલ લી. । પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ Read More »

શું છે આ આઘાત ?

• શું છે આ આઘાત ? છોડની આસપાસની વિપરીત પરિસ્થિતિને લીધે છોડને આઘાત લાગે છે તેનાથી છોડના વિકાસ અને ઉપજ દેવાની ક્ષમતામાં ઘટાડો આવે છે. આવો આઘાત વારંવાર આવે તો છોડની ઉપજ આપવાની આનુવંશિક ક્ષમતા ઉપર વિપરીત અસર થાય છે. છોડને આવતા આવા આઘાત બે પ્રકારના હોય છે જૈવિક આઘાત (biotic stress) અને બીજું અજૈવિક

શું છે આ આઘાત ? Read More »

મરચીની દવાઓ : મરચી માટે સલ્ફરમિલના ફુગનાશકોની યાદી

મરચીના પાક માટે સલ્ફરમિલ કંપનીના ફુગનાશકોની યાદી જાણવા વાંચો.

મરચીની દવાઓ : મરચી માટે સલ્ફરમિલના ફુગનાશકોની યાદી Read More »

છોડને આઘાતથી બચાવો તો મહત્તમ ઉત્પાદન મળી શકે છે

પાક ઉત્પાદનમાં વધુ ઉપજ લેવા ખાતર, પાણી અને પાક સંરક્ષણ કરી છોડએ જીવાત રોગથી બચવવા જોઈએ તેટલું આપણને ખબર છે પરંતુ કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે જેમ આપણને ટાઢ, તડકો અને વાતાવરણનો સ્ટ્રેસ(આઘાત) લાગે છે તેમ છોડને પણ જૈવિક આઘાત અને અજૈવિક આઘાતથી બચાવવો જોઈએ તો મહત્તમ ઉત્પાદન મળી શકે છે.

છોડને આઘાતથી બચાવો તો મહત્તમ ઉત્પાદન મળી શકે છે Read More »

આંગળીના ટેરવે : ઓનલાઇનના માધ્યમથી એગ્રોસ્ટાર કરી રહ્યું છે ખેડૂતોની પ્રગતિમાં યોગદાન !

એગ્રોસ્ટાર માત્ર ફોન પાર જ નહિ પરંતુ ઘણા બધા ઓનલાઇન પ્લેટફોર્મ પર ખેડૂતોની સેવા કરવા માટે હાજર છે. હવે એગ્રો સ્ટાર એપ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ, યુટ્યુબ બધી જ જગ્યાએ એગ્રોસ્ટાર ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન કરવા માટે કામ કરી રહ્યું છે.

આંગળીના ટેરવે : ઓનલાઇનના માધ્યમથી એગ્રોસ્ટાર કરી રહ્યું છે ખેડૂતોની પ્રગતિમાં યોગદાન ! Read More »