Author name: sujay

રોગ : ડુંગળી, લસણમાં જાંબલી ધાબા

બીજ માટે વાવવામાં આવેલ પાક ૬૦ થી ૬૫ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૨૭ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૨૭ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ (પ્રથમ છંટકાવ રોગ દેખાય ત્યારે અને બાકીના બે છંટકાવ ૧૫ દિવસના અંતરે) કરવા

રોગ : ડુંગળી, લસણમાં જાંબલી ધાબા Read More »

તલ : ઉનાળુ તલમાં વાવણીનો સમય અને અંતર શું રાખવું ?

ઉનાળુ તલનું વાવેતર ફેબ્રુઆરી માસના પ્રથમ પખવાડીયામાં કરવુ જોઈએ.અથવા જયારે લઘુતમ તાપમાન ર૦ સે.ઉપર અને ગુરૂતમ તાપમાન ૩૦ સે. થાય તે સમયે વાવણી કરવાથી ઠંડી પણ ઓછી થઈ ગઈ હશે અને પાછળ વરસાદ પણ આવવાની શકયતા ઓછી રહેશે. ઉનાળુ તલ માટે બે હાર વચ્ચે ૩૦ સે.મી. અને વાવણી બાદ ર૦ થી રપ દિવસે બે છોડ

તલ : ઉનાળુ તલમાં વાવણીનો સમય અને અંતર શું રાખવું ? Read More »

સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ ને છંટકાવના રૂપમાં:કેમ વાપરવું

૫૦૦ મિ.લિ. સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ કલ્ચર ૧૦૦ લિટર પાણીમાં દ્રાવણ બનાવી તેનો છંટકાવ (પાક બરાબર આવરી લઈ) કરવો. ખાસ કરીને રોગ અટકાવવા બે અવસ્થામાં પાકની વાનસ્પતિક વૃદ્ધિ તબકકામાં અને ફૂલ આવવાની શરૂઆત થાય તેપહેલા એમ બે છંટકાવ કરવા જરૂરી છે. રોગ આવ્યા બાદ તુરત જ રોગ અટકાવવા ઉપરોક્ત દર્શાવેલ પ્રમાણ મુજબ છંટકાવ કરવો. એક હેક્ટર માટે

સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ ને છંટકાવના રૂપમાં:કેમ વાપરવું Read More »

સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ દ્વારા જમીનની માવજત:

૧૦૦૦ મિ.લિ. સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ કલ્ચર જરૂરી પ્રમાણના પાણી સાથે મિશ્ર કરી ૧ એકરમાં વાવવામાં આવેલ છોડ આજુબાજુ આપવાનું જરૂરી છે. ઉપરોકત દ્રાવણ ખેતરની ભરભરી માટી અથવા કમ્પોસ્ટ સાથે બરાબર મિશ્ર કરી જમીનમાં છોડના મૂળ વિસ્તારમાં આજુબાજુમાં આપો.

સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ દ્વારા જમીનની માવજત: Read More »

સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ દ્વારા ધરૂની માવજત:

મોટા વાસણમાં જરૂર મુજબનું પાણી લઈ તેમાં ૧૦૦૦ મિ.લિ. સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ કલ્ચર ભેળવવું. આ દ્રાવણમાં ૧ હેક્ટરના જરૂરી હોય એટલા ધરૂ લઈ તેના મૂળ ઉપરોક્ત દ્રાવણમાં ડૂબે તે રીતે ૧૦-૧૫ મિનિટ રાખી તરત જ ધરૂની રોપણી ખેતરમાં કરવી. આ માવજત આપ્યા બાદ વધેલા દ્રાવણ ખેતરમાં જ રોપેલ ધરૂના મૂળની આસપાસ જમીનમાં આપી શકાય.

સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ દ્વારા ધરૂની માવજત: Read More »

સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ દ્વારા બીજ માવજત:

બીજજન્ય રોગોને અટકાવવા માટે ૧ કિ.ગ્રા. બીજમાં ૧૦ મિ.લિ. સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ (૧૦° જીવંત કોષો/મિ.લિ.) કલ્ચર પ્રમાણે બીજ માવજત આપવી. માવજત આપેલ બિયારણને ૧૦-૧૫ મિનિટ છાંયડામાં સૂકવો ત્યારબાદ પટ લાગેલ બિયારણને વાવવામાં ઉપયોગમાં લઈ શકાય છે.

સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ દ્વારા બીજ માવજત: Read More »

ઉનાળું મગફળીમાં આંતરખેડ અને નિંદામણ

મગફળી પાકમાં સમયસર નિંદામણ ન કરવામાં આવે તો ર૦ થી ૪૫ % સુધીનો ઉત્પાદનમાં ઘટાડો નોંધાયેલ છે. મગફળીના પાકને પ્રથમ ૪૫ દિવસ નિંદામણમુક્ત રાખવો ખૂબ જ જરૂરી છે. આ માટે બે આંતરખેડ તથા હાથથી નિંદામણ કરવું જરૂરી છે. જ્યાં મજૂરોની અછત હોય અને મજૂરીના દર ખૂબ ઊંચા હોય ત્યાં નિંદામણ નિયંત્રણ માટે ઓક્ઝીફ્લુરાફેન ૦.ર૪ કિ.ગ્રા./હે.

ઉનાળું મગફળીમાં આંતરખેડ અને નિંદામણ Read More »

ટેટીમાં ફળમાખી

પાક લીધા બાદ જમીનમાં ઊંડી ખેડ કરવી જેથી ફ્ળમાખીના કોશેટાનો નાશ થાય છે. ટુવા પડેલ અને નીચે ખરી પડેલ ફ્ળોને નિયમિત રીતે વીણી જમીનમાં દાટી દેવા. ફ્ળોની વીણી નિયમિત રીતે કરવી અને ફ્ળો પાક તે પહેલા ઉતારી લેવા.વેલાવાળા શાકભાજીની ફળમાખીની પ્રજાતિ મિથાઈલ યુજેનોલયુક્ત ટ્રેપથી આકર્ષાતી ન હોઈ, ક્યુ લ્યુર ટ્રેપનો ઉપયોગ કરવો. વાડીમાં ક્યુ લ્યુરયુક્ત

ટેટીમાં ફળમાખી Read More »

તરબુચમાં પારવણી

જ્યારે બીજથી વાવણી કરવામાં આવે ત્યારે એક જ જગ્યાએ ૨ થી ૩ બીજની ખેડૂતો વાવણી કરે છે જેના કારણે એક ખામણે એક થી વધુ છોડ ઊગે છે. છોડની સારી વૃદ્ધિ થયા બાદ ખામણા દીઠ એક છોડ રહેવા દઈને વધારાના છોડ કાઢી નાંખવા તથા છોડના શરૂઆતના વિકાસ દરમિયાન એક મુખ્ય અને બીજી બે બાજુમાં શાખા રાખી

તરબુચમાં પારવણી Read More »

તરબુચમાં આવરણ (મલચીંગ ):

તરબૂચના પાકમાં ૨૫ માઈક્રોનથી લઈને ૫૦ માઈક્રોન સુધીનાં પ્લાસ્ટિક મલચીંગ નો વપરાશ કરી શકાય છે. તરબૂચના પાકમાં ૮૦% જેટલું નિંદણ નિયંત્રણ, રોગ જીવાત તથા ઉત્પાદન વધારવા માટે બ્લેક-સિલ્વર રંગના પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે તો ઉત્તમ ફાયદો મેળવી શકાય છે. મલચીંગ માં ખાસ કરીને સિલ્વર કલર ઉપરની બાજુએ અને કાળો કલર નીચેની બાજુએ રાખીને પાથરવામાં આવે

તરબુચમાં આવરણ (મલચીંગ ): Read More »