Author name: sujay

ગુલ્લીદંડા – નીંદણોનું નિયંત્રણ : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

નીંદણોનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા, શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ (મો.) ૭૬૦૦૪૫૫૪૫૯ ગુલ્લીદંડા (Phalaris minor) ઃઘઉંના પાકમાં આ પરદેશી ઘુસણખોર આક્રમક નીંદણ છે.. તે દેખાવમાં ઘઉં તથા જવને એકદમ મળતું આવે છે, જેમાં એકસરખી […]

ગુલ્લીદંડા – નીંદણોનું નિયંત્રણ : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી Read More »

કેળની માવજત : નર ફૂલને દૂર કરવું

લૂમના સંપૂર્ણપણે વિકાસ/લૂમમાં માદા ફિંગર્સનો (નાનું કેળું) તબક્કો પૂર્ણ થયા બાદ નર ફૂલની કળીને દૂર કરવાની પ્રક્રિયાને ડીનેવેલિંગ કહેવામાં આવે છે. રોપણીના ૭-૮ મહિનાના સમયગાળા બાદ કેળમાં ફૂલ આવવાની પ્રક્રિયા શરૂ થાય છે. એક વખત માદા ફિંગર્સનો વિકાસ થઇ ગયા બાદ લૂમની રેચીસના નીચેના ભાગે જોવા મળતો કથ્થઈ કલરનો કોન જેવો ભાગ સમયસર દૂર કરવામાં

કેળની માવજત : નર ફૂલને દૂર કરવું Read More »

ખાતરનો ઉપયોગ : ખાતરની કાર્યક્ષમતા વધારવાના ઉપાયો

ખેતીમાં ઉપયોગમાં લેવાતા ખાતરોના ગુણધર્મો અલગ-અલગ હોવાથી તેમની કાર્યક્ષમતા વધારવા માટેના ઉપાયો પણ અલગ-અલગ હોય છે. રાસાયણિક ખાતરોનો કાર્યક્ષમ અને અર્થક્ષમ ઉપયોગ થાય તે માટે અગત્યના મુદાઓ નીચે મુજબ છે

ખાતરનો ઉપયોગ : ખાતરની કાર્યક્ષમતા વધારવાના ઉપાયો Read More »

ટ્રેકટરમાં સ્ટીયરીંગની સંભાળ શું રાખવી ?

સ્ટીયરીંગ સીસ્ટમથી ટ્રેકટરને જમણે-ડાબે વાળી શકાય છે. સ્ટીયરીંગને સરળતાથી ચલાવવા માટે સ્ટેયરીંગ બોક્ષમાં ૯૦ નંબર ગ્રેડનું ઓઈલ ભરેલું હોય છે. સ્ટેયરીંગમાં તકલીફ ઊભી ન થાય તે માટે સમયાંતરે સ્ટેયરીંગ બોક્ષની તપાસ કરી યોગ્ય ગ્રેડનું ઓઈલ નાખવું.

ટ્રેકટરમાં સ્ટીયરીંગની સંભાળ શું રાખવી ? Read More »

ટ્રેકટરના એન્જિન ફરતું ન હોય તો શું કરવું ?

મુશ્કેલી/કારણ : બેટરી ડાઉન થઈ ગઈ હોય/ સ્ટાર્ટર કામ કરતું બંધ થઈ ગયું હોય/એન્જિન જામ થઈ ગયું હોય. ઉપાય : બેટરી ચાર્જીંગ કરવી/સ્ટાર્ટરની તપાસ કરી યોગ્ય રીપેર કરાવવું/એન્જિનની સંપૂર્ણ તપાસ કરાવવી. ટ્રેકટરના એન્જિન ચાલુ થતું ન હોય મુશ્કેલી/કારણ : ટાંકીમાં ડીઝલ ન હોય/ડીઝલમાં પાણી કે અન્ય મિશ્રણ હોય/એન્જિન કમ્પ્રેશન નબળું પડી ગયું હોય. ઉપાય :

ટ્રેકટરના એન્જિન ફરતું ન હોય તો શું કરવું ? Read More »

જમીનમાં માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે.

● વિદેશમાં આ માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે. ઓછામાં ઓછી ખેડ અથવાતો જમીનને ઓછામાં ઓછી ખલેલ પહોચાડવાથી આપણી જમીનમાં માઈક્રોબ્ઝની સંખ્યા વિપુલ પ્રમાણમાં વધે છે અને તેને લીધે સેન્દ્રીય પદાર્થ અથવાતો આવેલા ખાતરોને છોડને જોઈએ તે ફોર્મમાં મૂળ દ્વારા લભ્ય બને તેવું બનાવવામાં માઈક્રોબ્ઝ આપણને મદદ કરે છે.

જમીનમાં માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે. Read More »

પશુ વીમો કેવા પ્રકારના પશુ માટે લઈ શકાય ?

દરેક પશુપાલક પોતાના પશુ માટે વીમા લઈ શકે છે (અમુક ઉંમર સુધી જ પશુ વીમો લઇ શકાય છે) દરેક પશુ માટે અલગ-અલગ વર્ગ-શ્રેણી બનાવવામાં આવેલ હોય છે. જેમાં પશુની ઉંમરને ધ્યાને લઈને પશુ વીમો લઇ શકે છે. દા.ત. વાછરડી/પાડી કે જેમની ઉંમર ૯૦ દિવસથી વધુ હોય. વોડકીઓ, દૂધાળ ગાય અને ભેંસ આખલા અને પાડા વગેરે

પશુ વીમો કેવા પ્રકારના પશુ માટે લઈ શકાય ? Read More »

રોગ : ડુંગળી, લસણમાં જાંબલી ધાબા

બીજ માટે વાવવામાં આવેલ પાક ૬૦ થી ૬૫ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૨૭ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૨૭ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ (પ્રથમ છંટકાવ રોગ દેખાય ત્યારે અને બાકીના બે છંટકાવ ૧૫ દિવસના અંતરે) કરવા

રોગ : ડુંગળી, લસણમાં જાંબલી ધાબા Read More »

તલ : ઉનાળુ તલમાં વાવણીનો સમય અને અંતર શું રાખવું ?

ઉનાળુ તલનું વાવેતર ફેબ્રુઆરી માસના પ્રથમ પખવાડીયામાં કરવુ જોઈએ.અથવા જયારે લઘુતમ તાપમાન ર૦ સે.ઉપર અને ગુરૂતમ તાપમાન ૩૦ સે. થાય તે સમયે વાવણી કરવાથી ઠંડી પણ ઓછી થઈ ગઈ હશે અને પાછળ વરસાદ પણ આવવાની શકયતા ઓછી રહેશે. ઉનાળુ તલ માટે બે હાર વચ્ચે ૩૦ સે.મી. અને વાવણી બાદ ર૦ થી રપ દિવસે બે છોડ

તલ : ઉનાળુ તલમાં વાવણીનો સમય અને અંતર શું રાખવું ? Read More »

સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ ને છંટકાવના રૂપમાં:કેમ વાપરવું

૫૦૦ મિ.લિ. સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ કલ્ચર ૧૦૦ લિટર પાણીમાં દ્રાવણ બનાવી તેનો છંટકાવ (પાક બરાબર આવરી લઈ) કરવો. ખાસ કરીને રોગ અટકાવવા બે અવસ્થામાં પાકની વાનસ્પતિક વૃદ્ધિ તબકકામાં અને ફૂલ આવવાની શરૂઆત થાય તેપહેલા એમ બે છંટકાવ કરવા જરૂરી છે. રોગ આવ્યા બાદ તુરત જ રોગ અટકાવવા ઉપરોક્ત દર્શાવેલ પ્રમાણ મુજબ છંટકાવ કરવો. એક હેક્ટર માટે

સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ ને છંટકાવના રૂપમાં:કેમ વાપરવું Read More »