Author name: sujay

ડ્રોન ટેકનોલોજી થી ખેતીમાં ક્યાં લાભ થશે ?

ડ્રોન ટેકનોલોજી આ મજૂરોની મોન્ઘાઈને અતિખેંચના સમયમાં આશિર્વાદ સમાન સાબિત થશે કારણ કે [૧] કેટલીયે વારનાં ઓચિંતાના વાતાવરણીય ફેરફાર ટાણે રોગ-જીવાતના અણધાર્યા હુમલા વખતે તાત્કાલીક છંટકાવ કરી આપવાની ક્ષમતા ધરાવે છે. [૨] ક્યારેક મોટા વિસ્તારના મોલાત ઉપર તાત્કાલિક છંટકાવ કાર્યમાં કેમ પહોંચી રહેવું તે પરિસ્થિતિ માથાના દુ;ખાવા સમાન હોય છે. ત્યારે આ કામ ઝપાટાબંધ રીતે […]

ડ્રોન ટેકનોલોજી થી ખેતીમાં ક્યાં લાભ થશે ? Read More »

જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે મ્લચીંગ / આચ્છાદન કરો

જમીનની સપાટી પર આચ્છાદન કરવાર્થી જમીન સીધી સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતી નથી માટે જમીનનો કાર્બન જમીનમાં જ ટકી રહે છે. જો સૂર્યપ્રકાશના કિરણો જમીન પર સીધા પડે તો તેના લીધે જમીનનો કાર્બનજમીનમાંથી ઊડીને વાતાવરણમાં ભળી જાય છે. આચ્છાદન જો જૈવિક કચરા કે પછી છોડના અવશેષોથી કરવામાં આવે તો તેના લીધે ઘણી સારી અસર જોવા મળે છે.

જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે મ્લચીંગ / આચ્છાદન કરો Read More »

શેરડીની ખેતી માટે બીજ

શેરડીની સફળ ખેતીનો મુખ્ય આધાર પણ ઊંચી ગુણવત્તાવાળા શુધ્ધ અને તંદુરસ્ત બીજ પર રહેલ છે. તંદુરસ્ત બિયારણ સારા પાકના પૂર્વગામી તરીકે ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવવા માટે જરૂરી છે. સારા તંદુરસ્ત પાકમાંથી કટકા મેળવી કે જે રોગ- જીવાતમુક્ત હોય, જેની સ્ફુરણ શક્તિ ૮૫ થી વધારે હોય તો તેને શેરડીનું સારૂ બિયારણ કહી શકાય, જાતોની આનુવંશિક

શેરડીની ખેતી માટે બીજ Read More »

યલો સ્ટીકી ટ્રેપ ચૂસિયાં જીવાત માટે લોકપ્રિય વિકલ્પ

ICAR- સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ, નાગપુરના વૈજ્ઞાનિકોએ ચુસીયા પ્રકારની જંતુઓ (વ્હાઇટફ્લાય, એફિડ્સ અને થ્રીપ્સ) અને કપાસમાં ફાયદાકારક જંતુઓના આકર્ષણ માટે ચાર બેક્ટેરિયલ-આધારિત અસ્થિર આકર્ષણ ફોર્મ્યુલેશન વિકસાવી છે. ૧૫ AICRP (કપાસ) કેન્દ્રોમાં ત્રણ વર્ષના મોટા પાયે ક્ષેત્રીય અભ્યાસો અને મૂલ્યાંકન દ્વારા એ સાબિત કર્યું કે યલો સ્ટીકી ટ્રેપ દ્વારા આકર્ષણ દ્વારા કપાસ ચૂસતી જીવાતોનું અસરકારક

યલો સ્ટીકી ટ્રેપ ચૂસિયાં જીવાત માટે લોકપ્રિય વિકલ્પ Read More »

ટ્રેકટરના એન્જિન અટકીને ચાલતું હોય તો શું કરવું ?

મુશ્કેલી/કારણ : વાલ્વમાં ખામી આવી હોય/નોઝલનો સ્પંજર ચોટી ગયો હોય/ ફિલ્ટર કચરો જમા થયો હોય. ઉપાય : વાલ્વને સાફ કરવો તેમજ સ્પ્રિંગ તૂટી ગયેલ હોય તો જોઈ લેવું/નોઝલની સફાઈ કરી પ્લંજર ઘસાઈ ગયો હોય તો બદલાવવો/ ફિલ્ટર બદલવા.

ટ્રેકટરના એન્જિન અટકીને ચાલતું હોય તો શું કરવું ? Read More »

ટ્રેકટરના એન્જિન ખુબ જ ગરમ થતું હોય તો શું કરવું ?

મુશ્કેલી/કારણ ઃ થર્મોસ્ટેટ વાલ્વ ચોર્ટી ગયો હોય/ રેડિયેટરનું ઢાંકણ યોગ્ય ફ્ટિ ન હોય/એન્જિન પર લોડ વધારે હોય/શીતતંત્રમાં પાણી બરાબર ફરતું ન હોય/પંખાનો પટ્ટો ઢીલો હોય/વાલ્વ ટાઈમિંગ બગડેલ હોય/વોટરપંપ કામ આપતો ન હોય/રેડિયેટર નળીઓ જામ થયેલ હોય/એન્જિન ઓઈલ ઓછું હોય અથવા યોગ્ય ગ્રેડનું ન હોય. ઉપાય : થર્મોસ્ટેટ વાલ્વ તુરંત જ બદલી નાંખવો/ ઢાંકણ યોગ્ય રીતે

ટ્રેકટરના એન્જિન ખુબ જ ગરમ થતું હોય તો શું કરવું ? Read More »

દુઝણા પશુને પારહો મુકાવવો એટલે શું ? પશુનું મન પ્રસન્ન રાખવા શું કરવું ?

પશુને પારહો મુકાવવો એટલે પારહો કે ‘પાનો’ એ આઉ અને આંચળ વચ્ચેના આંતરદ્વાર ખોલવાની માનસિક પ્રક્રિયા છે. પ્રાહવો મૂકાવવાનો સીધો આધાર જાનવરના મન સાથે રહેલો છે.મન પ્રસન્ન હોય તો પૂરો પ્રાહવો મૂકે, અને મનની પ્રસન્નતા વહી જાય એટલે મૂકેલો પ્રાસવો પણ ઓછો કરી દઇ દૂધ ચોરી જવાનું બનતું હોય છે . દૂધદોહન વખતનું દોહનશાળાનું વાતાવરણ

દુઝણા પશુને પારહો મુકાવવો એટલે શું ? પશુનું મન પ્રસન્ન રાખવા શું કરવું ? Read More »

શું કરીયે તો ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ ?

ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ વાડી વચ્ચે લંબાવેલી ચાલુ લેટરલમાં ઉંદરડા થકી નુકસાન એટલું નથી હોતું, જેટલું લાઇનોને સંકેલ્યા પછી તેને શેઢે-પાળે કે ઝાડવાને થડિયે અથવા અવાવરુ જગ્યાએ પડેલ હોય શું કરવું ? ઉંદરોના નુકસાનથી બચવા પિયત આપવાનું બંધ થાય અને લેટરલ ઉપાડી ગમે ત્યાં જમીન પર નહીં ફગાવી દેતાં, તેનાં વ્યવસ્થિત બંડલ બનાવી

શું કરીયે તો ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ ? Read More »

ડ્રેગન ફૂટ માટે જમીનની તૈયારી શું કરવી ?

• ડ્રેગનફૂટ એક વેલા પ્રકારના ચાર છે તેને ઉપર ચઢાવવા માટે ટેકાની જરૂર પડે છે. તેના માટે રોપણી કર્યા પહેલા સિમેન્ટના થાંભલાના માળખાની જરૂર પડે છે. સ્તંભ ૧૦૦ કિ.ગ્રા. વજન સહન કર શકે તેવા મજબૂત અને ટકાઉ હોવા જોઈએ. આ માટે મોટાભાગે ૨ મીટરની ઊંચાઈવાળા સિમેન્ટના પોસ્ટની ભલામણ કરવામાં આવે છે અને તેની જમીનની અંદરની

ડ્રેગન ફૂટ માટે જમીનની તૈયારી શું કરવી ? Read More »

શેરડીમાં નિંદણ નિયંત્રણ

શેરડીના પાકને શરૂઆતના ૯૦ થી ૧૨૦ દિવસ સુધી નિંદણમુકત રાખવો જરૂરી છે. નિંદણ નિયંત્રણ હાથથી ત્રણ વખત નિંદણ કરી તેમજ આંતરખેડ દ્વારા કરતા રહેવું જોઈએ. તેમ છતાં પૂરતા પ્રમાણમાં મજૂરો ઉપલબ્ધ ન થાય તો નીચે જણાવ્યા પૈકીની ગમે તે એક નિંદણનાશક દવાનો ઉપયોગ કરી નિંદણ નિયંત્રણ કરવું જરૂરી છે. (૧) એટ્રાઝીન (પ્રિ.ઈમર્જન્સ) ૨.૦ કિ.ગ્રા. સક્રિય

શેરડીમાં નિંદણ નિયંત્રણ Read More »