જમીનના સેન્દ્રિય કાર્બન અને પાકના અવશેષો :
જમીનમાં કાર્બન ઉમેરવા માટે જમીનમાં પાકના અવશેષો ઉમેરવા ખૂબ જ જરૂરી છે. પાકના અવશેષોના લીધે જે પણ તત્ત્વ છોડ દ્વારા લેવામાં આવ્યું હોય તેને પાછું જમીનમાં આપવામાં આવે છે. પાકના અવશેષોનું વિઘટન થઈને જમીનમાં કાર્બન ફરીથી પ્રસ્થાપિત કરી શકાય છે. આ અવશેષો જમીનમાં જઈને સડવાની પ્રક્રિયા શરૂ કરે છે તથા તેના લીધે જમીનમાં રહેલ વિવિધ […]
જમીનના સેન્દ્રિય કાર્બન અને પાકના અવશેષો : Read More »










