Author name: sujay

યલો સ્ટીકી ટ્રેપ ચૂસિયાં જીવાત માટે લોકપ્રિય વિકલ્પ

ICAR- સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ, નાગપુરના વૈજ્ઞાનિકોએ ચુસીયા પ્રકારની જંતુઓ (વ્હાઇટફ્લાય, એફિડ્સ અને થ્રીપ્સ) અને કપાસમાં ફાયદાકારક જંતુઓના આકર્ષણ માટે ચાર બેક્ટેરિયલ-આધારિત અસ્થિર આકર્ષણ ફોર્મ્યુલેશન વિકસાવી છે. ૧૫ AICRP (કપાસ) કેન્દ્રોમાં ત્રણ વર્ષના મોટા પાયે ક્ષેત્રીય અભ્યાસો અને મૂલ્યાંકન દ્વારા એ સાબિત કર્યું કે યલો સ્ટીકી ટ્રેપ દ્વારા આકર્ષણ દ્વારા કપાસ ચૂસતી જીવાતોનું અસરકારક […]

યલો સ્ટીકી ટ્રેપ ચૂસિયાં જીવાત માટે લોકપ્રિય વિકલ્પ Read More »

ટ્રેકટરના એન્જિન અટકીને ચાલતું હોય તો શું કરવું ?

મુશ્કેલી/કારણ : વાલ્વમાં ખામી આવી હોય/નોઝલનો સ્પંજર ચોટી ગયો હોય/ ફિલ્ટર કચરો જમા થયો હોય. ઉપાય : વાલ્વને સાફ કરવો તેમજ સ્પ્રિંગ તૂટી ગયેલ હોય તો જોઈ લેવું/નોઝલની સફાઈ કરી પ્લંજર ઘસાઈ ગયો હોય તો બદલાવવો/ ફિલ્ટર બદલવા.

ટ્રેકટરના એન્જિન અટકીને ચાલતું હોય તો શું કરવું ? Read More »

ટ્રેકટરના એન્જિન ખુબ જ ગરમ થતું હોય તો શું કરવું ?

મુશ્કેલી/કારણ ઃ થર્મોસ્ટેટ વાલ્વ ચોર્ટી ગયો હોય/ રેડિયેટરનું ઢાંકણ યોગ્ય ફ્ટિ ન હોય/એન્જિન પર લોડ વધારે હોય/શીતતંત્રમાં પાણી બરાબર ફરતું ન હોય/પંખાનો પટ્ટો ઢીલો હોય/વાલ્વ ટાઈમિંગ બગડેલ હોય/વોટરપંપ કામ આપતો ન હોય/રેડિયેટર નળીઓ જામ થયેલ હોય/એન્જિન ઓઈલ ઓછું હોય અથવા યોગ્ય ગ્રેડનું ન હોય. ઉપાય : થર્મોસ્ટેટ વાલ્વ તુરંત જ બદલી નાંખવો/ ઢાંકણ યોગ્ય રીતે

ટ્રેકટરના એન્જિન ખુબ જ ગરમ થતું હોય તો શું કરવું ? Read More »

દુઝણા પશુને પારહો મુકાવવો એટલે શું ? પશુનું મન પ્રસન્ન રાખવા શું કરવું ?

પશુને પારહો મુકાવવો એટલે પારહો કે ‘પાનો’ એ આઉ અને આંચળ વચ્ચેના આંતરદ્વાર ખોલવાની માનસિક પ્રક્રિયા છે. પ્રાહવો મૂકાવવાનો સીધો આધાર જાનવરના મન સાથે રહેલો છે.મન પ્રસન્ન હોય તો પૂરો પ્રાહવો મૂકે, અને મનની પ્રસન્નતા વહી જાય એટલે મૂકેલો પ્રાસવો પણ ઓછો કરી દઇ દૂધ ચોરી જવાનું બનતું હોય છે . દૂધદોહન વખતનું દોહનશાળાનું વાતાવરણ

દુઝણા પશુને પારહો મુકાવવો એટલે શું ? પશુનું મન પ્રસન્ન રાખવા શું કરવું ? Read More »

શું કરીયે તો ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ ?

ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ વાડી વચ્ચે લંબાવેલી ચાલુ લેટરલમાં ઉંદરડા થકી નુકસાન એટલું નથી હોતું, જેટલું લાઇનોને સંકેલ્યા પછી તેને શેઢે-પાળે કે ઝાડવાને થડિયે અથવા અવાવરુ જગ્યાએ પડેલ હોય શું કરવું ? ઉંદરોના નુકસાનથી બચવા પિયત આપવાનું બંધ થાય અને લેટરલ ઉપાડી ગમે ત્યાં જમીન પર નહીં ફગાવી દેતાં, તેનાં વ્યવસ્થિત બંડલ બનાવી

શું કરીયે તો ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ ? Read More »

ડ્રેગન ફૂટ માટે જમીનની તૈયારી શું કરવી ?

• ડ્રેગનફૂટ એક વેલા પ્રકારના ચાર છે તેને ઉપર ચઢાવવા માટે ટેકાની જરૂર પડે છે. તેના માટે રોપણી કર્યા પહેલા સિમેન્ટના થાંભલાના માળખાની જરૂર પડે છે. સ્તંભ ૧૦૦ કિ.ગ્રા. વજન સહન કર શકે તેવા મજબૂત અને ટકાઉ હોવા જોઈએ. આ માટે મોટાભાગે ૨ મીટરની ઊંચાઈવાળા સિમેન્ટના પોસ્ટની ભલામણ કરવામાં આવે છે અને તેની જમીનની અંદરની

ડ્રેગન ફૂટ માટે જમીનની તૈયારી શું કરવી ? Read More »

શેરડીમાં નિંદણ નિયંત્રણ

શેરડીના પાકને શરૂઆતના ૯૦ થી ૧૨૦ દિવસ સુધી નિંદણમુકત રાખવો જરૂરી છે. નિંદણ નિયંત્રણ હાથથી ત્રણ વખત નિંદણ કરી તેમજ આંતરખેડ દ્વારા કરતા રહેવું જોઈએ. તેમ છતાં પૂરતા પ્રમાણમાં મજૂરો ઉપલબ્ધ ન થાય તો નીચે જણાવ્યા પૈકીની ગમે તે એક નિંદણનાશક દવાનો ઉપયોગ કરી નિંદણ નિયંત્રણ કરવું જરૂરી છે. (૧) એટ્રાઝીન (પ્રિ.ઈમર્જન્સ) ૨.૦ કિ.ગ્રા. સક્રિય

શેરડીમાં નિંદણ નિયંત્રણ Read More »

જમીનના સેન્દ્રિય કાર્બન અને પાકના અવશેષો :

જમીનમાં કાર્બન ઉમેરવા માટે જમીનમાં પાકના અવશેષો ઉમેરવા ખૂબ જ જરૂરી છે. પાકના અવશેષોના લીધે જે પણ તત્ત્વ છોડ દ્વારા લેવામાં આવ્યું હોય તેને પાછું જમીનમાં આપવામાં આવે છે. પાકના અવશેષોનું વિઘટન થઈને જમીનમાં કાર્બન ફરીથી પ્રસ્થાપિત કરી શકાય છે. આ અવશેષો જમીનમાં જઈને સડવાની પ્રક્રિયા શરૂ કરે છે તથા તેના લીધે જમીનમાં રહેલ વિવિધ

જમીનના સેન્દ્રિય કાર્બન અને પાકના અવશેષો : Read More »

કેળમાં આવરણ/ મલ્ચીંગની અગત્યતા

જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા માટે પરાળ, સૂકું ઘાસ , સૂકા પાંદડા, શેરડીની રાડ, ઘઉંનું ભૂસું, નાળિયેરના પાન, સેંદ્રિય ખાતર તથા ખેતીની વિવિધ આડ પેદાશો અને કાળું પ્લાસ્ટિક (૫૦ માઈક્રૉન)નો પણ આવરણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આવરણ કરવાના ફાયદાઓ • આવરણ જમીનમાં ભેજ અને મધ્યમ તાપમાન જાળવી રાખે છે જેથી પિયતનો સમયગાળો લંબાવી શકાય

કેળમાં આવરણ/ મલ્ચીંગની અગત્યતા Read More »

ફોલિયર સ્પ્રે એટલે શું ? એ કેમ બહુ ઉપયોગી ?

ફોલિયર સ્પ્રે એટલે ઊભા પાકમાં પાંદડાં ઉપર દ્રાવ્ય ખાતરોના છંટકાવ કરવાની પધ્ધતિને “ફોલિયર ફર્ટીલાઇજેશન” કહે છે. સંશોધનના તારણો ઉપરથી જણાયું છે કે પધ્ધતિ ખૂબ જ કામયાબ છે. વળી જમીનમાં આપેલ ખાતરોની સરખામણીએ પાંદડાં પર આપેલ ખાતરોની કાર્યક્ષમતા અનેક ગણી-95 ટકા જેટલી ઊંચી માત્રામાં હોય છે ફોલિયર સ્પ્રે દ્વારા અપાતા ખાતરોમાં બગાડ થવાની શક્યતા ન હોવાથી

ફોલિયર સ્પ્રે એટલે શું ? એ કેમ બહુ ઉપયોગી ? Read More »