Author name: sujay

રોગ : ઘઉંમાં પાનનો સૂકારો

ઘઉંમાં પાનનો સૂકારો નિયંત્રણ માટે : રોગની શરૂઆતમાં મેન્કોઝેબ ૭૫ વેપા ૪૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે બેછંટકાવ કરવા.

રોગ : ઘઉંમાં પાનનો સૂકારો Read More »

સોઇલ કાર્બન વિષે જાણો.

આ ધરતી પર વસવાટ કરતાં દરેક જીવ પછી તે સૂક્ષ્મ જીવાણુ હોય, પશુપક્ષી હોય કે પછી વનસ્પતિ હોય તે દરેકના જીવનનો આધાર જમીનના સ્વાસ્થ્ય પર રહેલો છે. માટે જ જમીનના સ્વાસ્થ્યની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે. જમીનના સ્વાસ્થ્ય માટે જમીનમાં રહેલા સેન્દ્રિય કાર્બનનું ખૂબ જ મહત્ત્વ છે. આમ આ જમીનનો સેન્દ્રિય કાર્બન એ એક

સોઇલ કાર્બન વિષે જાણો. Read More »

રોગ : તમાકુમાં સફેદ ટપકાં – સફેદ ચાંચડીનું નિયંત્રણ કેમ કરશો ?

તમાકુમાં સફેદ ટપકાંના રોગનું નિયંત્રણ માટે હેક્ઝાકોનાઝોલ ૫ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૫૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૭ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૧૨% મેન્કોઝેબ ૬૩% વેપા ૫૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી કોઇપણ એક ફૂગનાશકનો વારાફરતી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

રોગ : તમાકુમાં સફેદ ટપકાં – સફેદ ચાંચડીનું નિયંત્રણ કેમ કરશો ? Read More »

ઘઉંની જીવાત :

. ઉધઈ : બાયફેન્થ્રીન ૧૦ ઈ.સી. ર૦૦ મી.લી. અથવા ફીપ્રોનીલ ૫ એસ.સી. ૬૦૦ મી.લી. દવા ૫ લીટર પાણીમાં મિશ્ર કરી ૧૦૦ કિગ્રા. બિયારણ પ્રમાણે વાવણીના આગળના દિવસે પટ આપવો. ઉભા પાકમાં માવજત એક હેક્ટરે ફીપ્રોનીલ ૫ એસ.સી. ૧.૬૦૦ લીટર દવા ૫ લીટર પાણીમાં મિશ્ર કરી ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે ભેળવી-પૂંખીને હળવુ પિયત આપવું. લીલી ઈયળ

ઘઉંની જીવાત : Read More »

એવું શું કરવું કે ગ્રાહકો આપણી પેદાશો સામેથી માંગે થાય ?

ગ્રાહકો આપણી પેદાશો સામેથી માંગે આવું કરવા માટે આપણે ખેડૂતોએ ત્રણ-ચાર બાબતો ડાબે કાળજે લખી લેવી પડશે. જેવી કે આપણામાં લોકોનો સો ટકા વિશ્વાસ ઉભો થવો જોઈએ. તેઓની સાથે જે વાત કરતા હોઈએ તે પૂરેપૂરી સત્ય હોવી જોઈએ. જે પેદાશનો સોદો થવાનો હોય તે પેદાશ ચોખ્ખી, ગ્રેડીંગ કરેલી અને પેદાશને અનુકૂળ પેકિંગમાં ફિટ કરેલી હોવી

એવું શું કરવું કે ગ્રાહકો આપણી પેદાશો સામેથી માંગે થાય ? Read More »

નીંદણનાશક દવા ભલામણ કરેલ જથ્થા કરતા જો વધારે વાપરવામાં આવે તો……

* દવાની ઝેરી અસરને લીધે પાક અંશતઃ અથવા સંપૂર્ણ નાશ પામે છે. * પાકના વિકાસ અને વૃદ્ધિ પર માઠી અસર થતા ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. * જમીનમાં નીંદણનાશક દવાના અવશેષોની માત્રા વધુ લાંબા સમય સુધી રહે છે પરિણામે ત્યાર પછીના પાકને આ અવશેષોની વિપરીત અસર ઉગાવા ઉપર તથા પાકના વૃદ્ધિ વિકાસ પર માઠી અસર

નીંદણનાશક દવા ભલામણ કરેલ જથ્થા કરતા જો વધારે વાપરવામાં આવે તો…… Read More »

ડાંગરમાં નીંદણ નિયંત્રણ 

* રોપાણ ડાંગરમાં અસરકારક નીંદણ નિયંત્રણ માટે ફેરરોપણી બાદ ૩૦ દિવસે એક વખત હાથ નીંદામણ શક્ય ન હોય તો ફેરરોપણી બાદ પાંચમા દિવસે બેન્થિઓકાર્બ હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. સક્રિય તત્ત્વ પ્રમાણે આપવું. નીંદણનાશક દવા આપતી વખતે કયારીમાં પૂરતુ પાણી હોવું આવશ્યક છે તેમજ દવા આપ્યા બાદ ત્રણ દિવસ સુધી પાણી જળવાઈ રહે તે જરૂરી છે.

ડાંગરમાં નીંદણ નિયંત્રણ  Read More »

ઘઉં માટે ખાતર

વધુ ઉત્પાદન, દાણાની ગુણવત્તા અને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે દર બે વર્ષે હેક્ટરે ૧૦ ટન છાણીયું ખાતર નાખવું. ટુકડી ઘઉંની સમયસરની વાવણી માટે પ્રતિ હૈ. ૯૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવો. આ પૈકી ૬૦ કિ.ગ્રા ફોરફરસ અને ૪૫ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી સમયે પાયાના ખાતર તરીકે અને બાકીનો ૪૫ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી બાદ

ઘઉં માટે ખાતર Read More »

કૃષિ ટેકનોલોજી : ટમેટામાં વિટામિન ડી

ટમેટામાં વિટામિન ડી હવે ના સંશોધન વૈજ્ઞાનિકો અને બ્રીડરો વિચારી રહ્યા છે કે હવેના ફળોને શાકભાજીમાં પોષક તત્વોની સાથે સ્વાદ પણ સારો હોય. તાજેતરમાં જ વર્લ્ડ સીડ કોંગ્રેસ યોજાઈ ગઈ તેમાં બાયર સીડ્સ કંપનીએ જાહેર કર્યું કે હેલ્થ ફોર ઓલ- હંગર ફોર નન , બયારે સાઉથ કોરિયાની બાયોટેક કંપની જી પ્લસ ફ્લાય સાથે મળીને જીનોમ

કૃષિ ટેકનોલોજી : ટમેટામાં વિટામિન ડી Read More »

ઉત્પન્નનું ગ્રેડીંગ ન કરીએ શું થાય ?

ઉત્પન્નનું ગ્રેડીંગ અરે બહુ ફેર પડે ભાઇ ! પાકા આમળાં કે બોરના પેકીંગનું મોઢું માર્કેટયાર્ડમાં દલાલ ખોલે કે તરત ખરીદનાર વેપારી “અધ-બે-હરો ને સાવ નબળો છે” કહી બને તેટલા નીચે ભાવે પડાવી લેવાની પેરવી આદરે છે,તે પણ આપણે ક્યાં નથી નિહાળ્યું ? રીંગણાં કે ભીંડાની પોટકી છોડે અને અંદર જો થોડીકેય છાલ પાકટ થયેલા નંગ

ઉત્પન્નનું ગ્રેડીંગ ન કરીએ શું થાય ? Read More »