Author name: sujay

નર્સરીમાં રોપાઓ ઉછેરવાના ફાયદા

એકમ વિસ્તાર દીઠ મોટી સંખ્યામાં છોડ ઉગાડીને જાળવી શકાય છે. કોઈપણ બગાડ વિના કિમંતી અને ખૂબ નાના બીજમાંથી અસરકારક રીતે રોપ ઉછેરી કરી શકાય छे જૈવિક અને અજૈવિક પરિબળો સામે રોપાઓને રક્ષિત કરી શકાય છે. નર્સરીમાં રોપાઓની સંભાળ સારી રીતે રાખી શકાય છે. નર્સરી વિસ્તાર નાનો હોવાને કારણે સીધુ વાવેતર કરેલ પાકની સરખામણીમાં જમીન, મજૂરી […]

નર્સરીમાં રોપાઓ ઉછેરવાના ફાયદા Read More »

જમીનને જંતુરહિત કરવાની ફોર્મેલિનની માવજત

ફોર્મેલિન સોલ્યુશનનો ઉપયોગ જમીનને જંતુરહિત કરવા માટે થાય છે. જે પ્રતિ લિટર પાણીમાં ૨.૫૦ મિલિ વ્યાપારિક શ્રેણીના ફોર્માલ્ડિહાઈડ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. જમીનને ટોચની સપાટીથી ૧૫-૨૦ સે.મી.ની ઊંડાઈ સુધી ફોર્મેલિન સોલ્યુશનનો ઉપયોગ કરી ભીંજવામાં આવે છે જે માટે ચો.મી. દીઠ ૪-૫ લિટર દ્રાવણની જરૂરિયાત રહે છે. ભીંજાયેલા વિસ્તારને ૨૦૦ ગેજની પોલીથીન શીટથી ઢાંકવામાં આવે

જમીનને જંતુરહિત કરવાની ફોર્મેલિનની માવજત Read More »

સોઇલ સોલારાઈઝેશન એટલે શું ?

સોઇલ સોલારાઈઝેશન એટલે જમીનનું સૌરીકરણ. જમીન પર ચોક્કસ સમય માટે પારદર્શી પ્લાસ્ટિકનું હવાચુસ્ત આવરણ કરવાથી સૂર્યના કિરણોની મદદથી જમીનનું તાપમાન લગભગ ૧૦સે. જેટલુ વધી જાય છે, જેના કારણે જમીનમાં રહેલ પાકને નુકસાનકર્તા કૃમિ, સૂક્ષ્મ જીવાણુઓ, રોગકારક ફૂગ વગેરે નાશ પામે છે અને જમીનજન્ય રોગો અટકે છે તેને સોઇલ સોલારાઈઝેશન કહે છે. સોઇલ સોલારાઈઝેશનમાં જમીનમાં રહેતા

સોઇલ સોલારાઈઝેશન એટલે શું ? Read More »

મૂલ્યવર્ધન અપનાવવું પડશે

આપણા દેશમા ખાદ્ય પાકોમા ૧૨ થી ૧૫% અને ફળ-શાકભાજીમા ૨૦ થી ૩૦% જેટલો બગાડ થાય છે. કાપણી પછી યોગ્ય માવજત આપી અને મૂલ્યવર્ધન દ્વારા ખેત પેદાશોથી થતું નુકશાન ઘટાડી શકાય અને ઊંચા ભાવ મેળવી, વધુ સારી આવક મેળવી શકાય છે. જે માટે નીચેના મુદ્દા દયાને લેવા જોઈએ. • ખેડૂતોએ યોગ્ય એગ્રો પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધિત પદ્ધતિઓ

મૂલ્યવર્ધન અપનાવવું પડશે Read More »

પ્રયોગ : ગંધાતી સફેદમાખીના નિયંત્રણ માટે સફળ ઔષધિ

સફેદમાખીનું નિયંત્રણ કેવી રીતે કરવું ? આ સમસ્યાના ઉપચાર માટે મોડાસાના પ્રયોગશીલ ગ્રામસેવક શ્રી રજનીકાંત કે. પટેલે ગંધાતીના ઉપયોગ વડે નિયંત્રણ મેળવી સફળતા પ્રાપ્ત કરી છે.

પ્રયોગ : ગંધાતી સફેદમાખીના નિયંત્રણ માટે સફળ ઔષધિ Read More »

ખેત પેદાશનો સંગ્રહ :

સામાન્ય રીતે ખેડૂત મિત્રો જોતાં હોય છે કે, કાપણી બાદ ખેત પેદાશોના ભાવ નીચા જતા રહેતા હોય છે. બજારમા માંગ કરતાં પુરવઠો વધતા આવું થતું હોય છે. જો ખેડૂતભાઈઓ પોતાની ખેત પેદાશોનો વધુ ભાવ મેળવવા માંગતા હોય તો તેમનો સંગ્રહ કરવો જરૂરી છે. આ સાથે સંગ્રહ દરમિયાન બગાડ ન થાય એની કાળજી રાખવી અને સંગ્રહની

ખેત પેદાશનો સંગ્રહ : Read More »

હળદરની ખેતી માટે કેવું હવામાન અનુકુળ હોય છે ?

હળદરની ખેતી માટે અનુકુળ હવામાન હળદરના કંદની વૃદ્ધિ માટે ગરમ હવામાન જરૂરી છે. વૃધ્ધિકાળ દરમિયાન સરાસરી ૩૨ થી ૩૬ સે.ગ્રે. ઉષ્ણતામાન જોઈએ. ઓછા ઉષ્ણતાપમાને તેની વૃધ્ધિ અટકી જાય છે. એકંદરે ગરમ અને ભેજવાળી આબોહવા અનુકૂળ ગણાય છે. તેથી મે ની ૧૫ મી તારીખ આસપાસ અને મોડામાં મોડું ચોમાસાની શરૂઆતમાં હળદરની રોપણી કરી દેવામાં આવે છે.

હળદરની ખેતી માટે કેવું હવામાન અનુકુળ હોય છે ? Read More »

કૃષિ યાંત્રિકરણના લાભો

ખેતી કાર્યો માટે સમયાંતરે ખેત મજૂરોની ઉપલબ્ધતામાં ઘટાડો થઇ રહેલ છે ઉપરાંત, ખેત મજૂરના મહેનતાણામાં પણ વધારો થયો છે જેથી મજૂરી ખર્ચ વધ્યો. ઘનિષ્ટ ખેતીમાં કૃષિના કામો સમયસર પૂરા કરવા માટે યાંત્રિકરણની જરૂરિયાત ઊભી થયેલ છે. જોકે આપણા ખેડૂતો પાસે ખેતરોના નાના નાના એકમો થઈ રહેલા છે. આ સંજોગોમાં ખેડૂતમિત્રોએ જરૂરિયાતને ધ્યાને રાખી કૃષિ યંત્રોનો

કૃષિ યાંત્રિકરણના લાભો Read More »

મરચીમા આવતી સમસ્યાઓની યાદી નોંધી લો અને તેના વિષે અત્ત થી ઇતિ જાણી લો.

કૃષિ વિજ્ઞાન માસિકનો માર્ચ મહિનાનો વિશેષાંક મરચી બીજ પસંદગી વિશેષાંક 399/-લવાજમ ભરી મંગાવો અથવા વિના મુલ્યે વાંચવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.

મરચીમા આવતી સમસ્યાઓની યાદી નોંધી લો અને તેના વિષે અત્ત થી ઇતિ જાણી લો. Read More »

નર્સરીમાં રોપાઓ ઉછેરવાના વિશેષ ફાયદા ક્યાં છે ?

ખેતરમાં સપ્રમાણ છોડની જાળવણી કરી શકાય છે. • ખેતરમાં વહેલો પાક/ઊભો પાકની એકી સાથે લણણી કરી શકાય છે, જેનાથી વધુ ભાવ મળી શકે છે. • નર્સરી અલગ જગ્યાએ….

નર્સરીમાં રોપાઓ ઉછેરવાના વિશેષ ફાયદા ક્યાં છે ? Read More »