Author name: sujay

ખેત પેદાશોનું વર્ગીકરણ (ગ્રેડિંગ)

ખેત પેદાશોને અનુલક્ષીને ગ્રેડિંગના ધારા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. દરેક પાકમાં ત્રણથી ચાર ગ્રેડ સુનિશ્ચિત કરવામા આવ્યા છે. જો ખેડૂતમિત્રો આ ધારા ધોરણોના આધારે ગ્રેડિંગ કરે તો વધુ ભાવ મળવાની શક્યતા પ્રબળ બને છે. હાલમાં ગ્રેડિંગ અને સ્ટાન્ડરડાઇઝેશનની સુવિધા વધારવાની જરૂર છે. ઉપરાંત, ખેડૂત મિત્રો ખેતર અને ગામ સ્તરે જ કૃષિ પેદાશોનું વર્ગીકરણ કરે […]

ખેત પેદાશોનું વર્ગીકરણ (ગ્રેડિંગ) Read More »

શું તમે ગાય કે ભેંસ રાખો છો? શું તમે તેને ઘરના સભ્યો જ માનો છો ?

શું તમે ગાય કે ભેંસ રાખો છો? શું તમે તેને ઘરના સભ્યો જ માનો છો ? તો સૌથી પહેલું કામ તેને માટે એક આરામદાયક ગાદલું નાખવાનું કરો. તમને મુંગા પશુનાં આશીર્વાદ મળશે. ને તેની સામે તેનાં આંચળ ખરાબ નહીં થાય, માંદી નહીં પડે, વધુ સમય આરામથી બેસી વાગોળી વધુ દુધ આપી તમને વળતર આપી દેશે.

શું તમે ગાય કે ભેંસ રાખો છો? શું તમે તેને ઘરના સભ્યો જ માનો છો ? Read More »

સોઈલ સોલારાઈઝેશન કયારે અને કેવી રીતે કરી શકાય ?

ઉનાળાની ઋતુ સોલારાઈઝેશન માટે ઉત્તમ સમય છે. એપ્રિલ, મે અને જૂન મહિનામાં જયારે ગરમીનું પ્રમાણ વધુ હોય અને ન્યૂનતમ પવન હોય ત્યારે સોલારાઈઝેશન કરવામાં આવે તો સચોટ પરિણામ મેળવી શકાય. ગુજરાતમાં ૧૫મી અપ્રિલ થી ૧૫મી જૂન સુધી ગરમીનું પ્રમાણ વધુ હોય છે આ સમયગાળો સોઈલ સોલારાઈઝેશન માટે ઉત્તમ સમય ગણી શકાય. આ સમયગાળા દરમિયાન જમીનને

સોઈલ સોલારાઈઝેશન કયારે અને કેવી રીતે કરી શકાય ? Read More »

ભારતમાં પેદા થતા ચોખાની નિકાસ કેમ હવે ઓછી થાય છે ?

કેરી અને કેળા જેવા ફળોને પકવવા વિક્રેતાઓ કાર્બાઇડનો ઉપયોગ કરી પ્રદૂષિત કરે છે. અમુક ફળોને લાંબો સમય સાચવી રાખવા (સેલ્ફ લાઇફ વધારવા) કે ચળકાટ લાવવા અમુક હોર્મોન્સનો ઉપયોગ કરે છે. વિશ્વ કક્ષાએ ચોખાની નિકાસમાં ભારત દેશનો હિસ્સો ૪૦ ટકાથી વધારે છે અને ૧૪૦ થી વધુ દેશોમાં નોન બાસમતી ચોખાની નિકાસ કરે છે. આ અગાઉ આપણા

ભારતમાં પેદા થતા ચોખાની નિકાસ કેમ હવે ઓછી થાય છે ? Read More »

સોઇલ સોલારાઈઝેશન ક્યારે કરી શકાય ?

ઉનાળાની ઋતુ સોલારાઈઝેશન માટે શ્રેષ્ઠ ગણી શકાય. એપ્રિલ, મે અને જૂન મહિનામાં જયારે ગરમીનું પ્રમાણ વધુ હોય દા.ત. અમુક વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૫મી અપ્રિલ થી ૧૫મી જૂન સુધી ૩૨૦ ૪૩૦ સે. તાપમાન નોંધાયેલ છે તો ત્યારે સોલારાઈઝેશન કરવામાં આવે તો અસરકારક પરિણામ મેળવી શકાય.

સોઇલ સોલારાઈઝેશન ક્યારે કરી શકાય ? Read More »

નર્સરીમાં રોપાઓ ઉછેરવાના ફાયદા

એકમ વિસ્તાર દીઠ મોટી સંખ્યામાં છોડ ઉગાડીને જાળવી શકાય છે. કોઈપણ બગાડ વિના કિમંતી અને ખૂબ નાના બીજમાંથી અસરકારક રીતે રોપ ઉછેરી કરી શકાય छे જૈવિક અને અજૈવિક પરિબળો સામે રોપાઓને રક્ષિત કરી શકાય છે. નર્સરીમાં રોપાઓની સંભાળ સારી રીતે રાખી શકાય છે. નર્સરી વિસ્તાર નાનો હોવાને કારણે સીધુ વાવેતર કરેલ પાકની સરખામણીમાં જમીન, મજૂરી

નર્સરીમાં રોપાઓ ઉછેરવાના ફાયદા Read More »

જમીનને જંતુરહિત કરવાની ફોર્મેલિનની માવજત

ફોર્મેલિન સોલ્યુશનનો ઉપયોગ જમીનને જંતુરહિત કરવા માટે થાય છે. જે પ્રતિ લિટર પાણીમાં ૨.૫૦ મિલિ વ્યાપારિક શ્રેણીના ફોર્માલ્ડિહાઈડ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. જમીનને ટોચની સપાટીથી ૧૫-૨૦ સે.મી.ની ઊંડાઈ સુધી ફોર્મેલિન સોલ્યુશનનો ઉપયોગ કરી ભીંજવામાં આવે છે જે માટે ચો.મી. દીઠ ૪-૫ લિટર દ્રાવણની જરૂરિયાત રહે છે. ભીંજાયેલા વિસ્તારને ૨૦૦ ગેજની પોલીથીન શીટથી ઢાંકવામાં આવે

જમીનને જંતુરહિત કરવાની ફોર્મેલિનની માવજત Read More »

સોઇલ સોલારાઈઝેશન એટલે શું ?

સોઇલ સોલારાઈઝેશન એટલે જમીનનું સૌરીકરણ. જમીન પર ચોક્કસ સમય માટે પારદર્શી પ્લાસ્ટિકનું હવાચુસ્ત આવરણ કરવાથી સૂર્યના કિરણોની મદદથી જમીનનું તાપમાન લગભગ ૧૦સે. જેટલુ વધી જાય છે, જેના કારણે જમીનમાં રહેલ પાકને નુકસાનકર્તા કૃમિ, સૂક્ષ્મ જીવાણુઓ, રોગકારક ફૂગ વગેરે નાશ પામે છે અને જમીનજન્ય રોગો અટકે છે તેને સોઇલ સોલારાઈઝેશન કહે છે. સોઇલ સોલારાઈઝેશનમાં જમીનમાં રહેતા

સોઇલ સોલારાઈઝેશન એટલે શું ? Read More »

મૂલ્યવર્ધન અપનાવવું પડશે

આપણા દેશમા ખાદ્ય પાકોમા ૧૨ થી ૧૫% અને ફળ-શાકભાજીમા ૨૦ થી ૩૦% જેટલો બગાડ થાય છે. કાપણી પછી યોગ્ય માવજત આપી અને મૂલ્યવર્ધન દ્વારા ખેત પેદાશોથી થતું નુકશાન ઘટાડી શકાય અને ઊંચા ભાવ મેળવી, વધુ સારી આવક મેળવી શકાય છે. જે માટે નીચેના મુદ્દા દયાને લેવા જોઈએ. • ખેડૂતોએ યોગ્ય એગ્રો પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધિત પદ્ધતિઓ

મૂલ્યવર્ધન અપનાવવું પડશે Read More »

પ્રયોગ : ગંધાતી સફેદમાખીના નિયંત્રણ માટે સફળ ઔષધિ

સફેદમાખીનું નિયંત્રણ કેવી રીતે કરવું ? આ સમસ્યાના ઉપચાર માટે મોડાસાના પ્રયોગશીલ ગ્રામસેવક શ્રી રજનીકાંત કે. પટેલે ગંધાતીના ઉપયોગ વડે નિયંત્રણ મેળવી સફળતા પ્રાપ્ત કરી છે.

પ્રયોગ : ગંધાતી સફેદમાખીના નિયંત્રણ માટે સફળ ઔષધિ Read More »