Author name: sujay

જીવાત : દિવેલાની ડોડવા કોરી ખાનાર ઇયળનુ નિયંત્રણ કેમ કરવું

ડોડવા કોરી ખાનાર ઇયળનું નિયંત્રણ બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી 30 મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી 6 મિ.લી.અથવા ફ્લૂબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી 6 મિ.લી. અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી 8 મિ.લી. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 8 ગ્રામ 15 […]

જીવાત : દિવેલાની ડોડવા કોરી ખાનાર ઇયળનુ નિયંત્રણ કેમ કરવું Read More »

ઝાડ પર ફળો પાક્યાં છે કે નહીં, એની ખબર કેમ પડે ?

[1] ફળ પરનો રંગ બદલાય : છાલ આછી-ચળકતી અને પીળાશ પડતી દેખવા માંડે [2] દેખાવ બદલાય :લગભગના બધા જ ફળો ફૂલીને તડતૂમ દેખાવા માંડે અને એનું કદ મોટું થઇ જાય, છાલ આછી ને ચળકતી થઇ જાય. [3] અવાજમાં બદલાવ =તરબુચકે ટેટી જેવાને આંગળીનો ટકોરો મારતા અંદરથી ઉઠતો નક્કર અવાજ [4] સ્પર્શ કરવાથી અનુભૂતિ થાય: .જામફળ,

ઝાડ પર ફળો પાક્યાં છે કે નહીં, એની ખબર કેમ પડે ? Read More »

નોરતાના વરસાદને લીધે મગફળીના ઉતારા સારા મળશે કે કેમ ?

મગફળીના ઉતારા સારા મળશે તેવા વાવડ છે ત્યાં આ નોરતાના વરસાદે પાછું નુકસાન આપવાનું વિચાર્યું ! અમુક વિસ્તારમાં મગફળી ઉપાડવાનું ચાલે છે ત્યાં પાથરા પલળી ગયા , મરચીમાં આવેલ સુકારાની વાત સંભળાય છે અમુક વિસ્તારમાં ગલ મીંજ નામની નાનક્ડી માખી આવી છે તે મરચા વાંકા વળી દે છે , બધા પોતપોતાની વીતક કથા કરે છે

નોરતાના વરસાદને લીધે મગફળીના ઉતારા સારા મળશે કે કેમ ? Read More »

આબોહવા બદલાવ સામે ક્યાં પગલાં લેવા

આબોહવા બદલાવ સામે ક્યાં પગલાં ૧. જમીનમાંથી ઉત્સર્જિત થતા નાઈટ્રસ ઓક્સાઈડનાં શમન માટે નાઈટ્રાપાયરીન, લીમડાની લીંબોળીનું તેલ, લીમડાનો ખોળ તથા કરંજના બીજનો અર્ક વાપરવો. ૨. પશુઓ દ્વારા થતા મિથેન વાયુના શમન માટે દાણના ઘટકોની યોગ્ય પસંદગી કરવી. ૩. જમીનમાંથી થતા કાર્બનના ઉત્સર્જનને ઘટાડીને જમીનમાં સંગ્રહાય તે માટે જમીનમાં ભેજ તથા તાપમાનનું આદર્શ નિયમન કરવું. ૪.

આબોહવા બદલાવ સામે ક્યાં પગલાં લેવા Read More »

ભારતમાં એગ્રીકલ્ચરલ ડ્રોન ના ઉપયોગના નિયમો

આ માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં ડ્રોનના ઉપયોગ કરવા માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પધ્ધતિ (SOP) પણ જાહેર કરવામાં આવી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા આપવામાં આવેલા નિયમો નીચે મુજબ છેઃ • ભારતમાં વેચાતા દરેક ડ્રોન પાસે ઓળખ નંબર હોવો આવશ્યક છે. • ડ્રોન ચલાવતી દરેક વ્યકિત પાસે

ભારતમાં એગ્રીકલ્ચરલ ડ્રોન ના ઉપયોગના નિયમો Read More »

રોગ : કપાસના પાકમાં આવતો પેરા વિલ્ટ/ સુદાન વિલ્ટ/ ન્યૂ વિલ્ટ

જમીનમાં ભેજની અછત ટાળવી અને આવી ૫રિસ્થિતીમાં પિયત આ૫વાથી સૂકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે. વરાપે ખેડ કરવાથી અથવા છોડના મૂળ વિસ્તારમાં ગોડ કરી જમીનમાં હવાની અવરજવર કરી આ૫વાથી ફાયદો થાય છે. છોડ ઉ૫ર ફૂલભમરી અને જીંડવાઓ બેઠા હોય ત્યારે તેમજ પાણી અને પોષક તત્વોની અછત હોય ત્યારે ટૂંકા ગાળે પિયત આપી ભેજની અછત ટાળવી તથા

રોગ : કપાસના પાકમાં આવતો પેરા વિલ્ટ/ સુદાન વિલ્ટ/ ન્યૂ વિલ્ટ Read More »

ફણસી એક મહત્વનો કઠોળ પાક

● ફણસી એક મહત્ત્વનો કઠોળ પાક છે, મુખ્યત્વે લીલી શિંગો તથા દાણા માટે થાય છે. ફાણસીની લીલી શિંગોનો ઉપયોગ શાક બનાવવા તથા સૂકાયેલા દાણાનો ઉપયોગ કઠોળના રૂપમાં કરાય છે.

ફણસી એક મહત્વનો કઠોળ પાક Read More »

હળદરની સૂકવણી

ઉકાળેલી ફિંગર રાઇઝોમ્સને વાંસની સાદડીઓ અથવા સૂકવવાના ફ્લોર પર ૫-૭ સેમી જાડા સ્તરોમાં ફેલાવીને તડકામાં સૂકવવામાં આવે છે. રાત્રિના સમયે સુકાવવા માટે રાખેલ ઢગલા પર હવાની અવર-જવર થાય એ રીતે તેને કવર કરવું, સંપૂર્ણ ઢગલાને સુકાતા ૧૦-૧૫ દિવસ સુધીનો સમય લાગે છે. કુત્રિમ રીતે સૂકાવવા માટે હોટ એર મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ૬૦

હળદરની સૂકવણી Read More »

આમળાં ના મૂલ્યવર્ધન કરી કમાણી કેમ થાય ?

આમળાં સીધું ખાવાનું થાય તો થોડું તૂરું અને ખટમીઠું લાગે, પણ ખાધા પછી જો પાણી પીઇએ તો જાણે શરબત પીતા હોઇએ એવું મીઠું લાગે ! બીજાં ફળોની જેમ આમળાં -ફળ સીધું વધારે પ્રમાણમાં ભલે નથી ખવાતું, પણ તેની કેટલીય બનાવટો બનાવવાની તૈયારી રાખવી પડશે. . રસ કાઢી સરબત બને. તેનો જામ બને, જેલી બને, મુરબ્બો

આમળાં ના મૂલ્યવર્ધન કરી કમાણી કેમ થાય ? Read More »

વિવિધ વૃદ્ધિ નિયંત્રકોના કાર્યો ભાગ ૧

૧. વૃદ્ધિમાં વધારો કરવા માટે ઓકઝીન (Auxin), જીબ્રેલીન (GA,), સાયટોકાઈનીન (Cytokinin) ર. બીજની સુષુપ્તાવસ્થા દૂર કરવા ઓક્ઝીન (Auxin), જીબ્રેલીન (GA、), સાયટોકાઈનીન (Cytokinin), ६थीसिन (Ethrel). ૩. બીજની સુષુપ્તાવસ્થા દાખલ કરવા મેલીકહાઈડ્રેઝાઈડ (M.H.), એબ્સેસિક એસિડ (A.B.A.). ૪. ફૂલોની સંખ્યા વધારવા અને જલ્દી લાવવા માટે – જીબેલીન (GA), ઈથીલિન (Ethrel). ૫. પાણીની જરૂરીયાત ઘટાડવા – સાયકોસીલ, સીસીસી (C.C.C.).

વિવિધ વૃદ્ધિ નિયંત્રકોના કાર્યો ભાગ ૧ Read More »