Author name: sujay

કૃષિ ટેકનોલોજી : તણાવ સહનશીલતા માટે સ્પીડ બ્રીડીંગ

પંજાબ કૃષિ યુનિવર્સિટી (PAU) એ તેના પ્લાન્ટ બ્રીડિંગ અને જિનેટિક્સ વિભાગ ખાતે આ વધતી જતી ગરમી સામે ખેતી પાકોની સહનશીલતા વધારવા અંગેનો એક સેમિનાર “તણાવ સહનશીલતા વિકસાવવા માટે અદ્યતન સંવર્ધન વ્યૂહરચનાઓ’ આ વિષય પર ૨૧ દિવસનો ICAR-પ્રાયોજિત સેન્ટર ઓફ એડવાન્સ્ડ ફેકલ્ટી ટ્રેનિંગ (CAFT) કાર્યક્રમ શરૂ કર્યો છે.બદલાતી આબોહવાની પરિસ્થિતિઓને કારણે જૈવિક અને અજૈવિક બંને પ્રકારના

કૃષિ ટેકનોલોજી : તણાવ સહનશીલતા માટે સ્પીડ બ્રીડીંગ Read More »

પપૈયામાં છોડનો વિકાસ અટકાવનાર આ રોગનું નિયંત્રણ કેમ કરશો ?

પપૈયાના પાન કરચલીવાળા અને વિકૃત થવા, પાંદડાની કિનારીઓ અંદર અને નીચે તરફ વળી જાય , નસો જાડી થવી.પાંદડા ચામડા જેવા, બરડ અને વિકૃત થઈ જાય . છોડનો વિકાસ અટકી જાય . અસરગ્રસ્ત છોડ ફૂલો અને ફળો ઉત્પન્ન કરતા નથી.આ વાયરસ સફેદ માખી દ્વારા ફેલાય છે.આને પપૈયાનો લિફ્કર્લ વાઇરસ કહે છે. અસરગ્રસ્ત છોડને ઉખેડી નાખો. સફેદ

પપૈયામાં છોડનો વિકાસ અટકાવનાર આ રોગનું નિયંત્રણ કેમ કરશો ? Read More »

વૃદ્ધિ અંતઃ સ્ત્રાવો/નિયંત્રક પદાર્થોની ઉપયોગીતા

પાક વૃદ્ધિ નિયંત્રક પદાર્થોનો ઉપયોગ • અપરિપકવ ફળ તથા પાન બળી જતા અટકાવવા • છોડને ઢળી પડતો (વળી જતો) અટકાવવા. • કળીની સંખ્યામાં વધારો કરવા અને અપરાગ ફ્લન વાળા ફળ ઉત્પન્ન કરવા એટલે કે બીજ વગરના ફળ મેળવવા. • કળીઓનુ અંકુરણ થતું અટકાવવા • પાકમાં થતા નિંદમણને અંકુશમાં રાખવા / દૂર કરવા • યોગ્ય કદના

વૃદ્ધિ અંતઃ સ્ત્રાવો/નિયંત્રક પદાર્થોની ઉપયોગીતા Read More »

ગુલાબી ઈયળના કુદાની એકટીવીટી પૂરી થઈ,  તૈયારી શું કરવાની ?

તૈયારી શું કરવાની ? કપાસમાં વિધે ૩ થી ૪ ફેરોમોન ટ્રેપ લગાડજો એટલે ઓછા નામે ગુલાબી ઈયળના નર ફૂદા પકડાય તો સિન્થેટિક પાઇરેથ્રોઇડ આધારિત દવા છાંટવાની સમયસર ખબર પડે અને ગુલાબીની લ્યુર એગ્રીલેન્ડ કંપનીની લેજો અને સમયે સમયે બદલતા રહેજો, આ લખાય છે ત્યારે ગુલાબી ઈયળના કુદાની અવરજવર ફેરોમોન ટ્રેપમાં દેખાતી નથી તેનો મતલબ એમ

ગુલાબી ઈયળના કુદાની એકટીવીટી પૂરી થઈ,  તૈયારી શું કરવાની ? Read More »

આંબામાં ઘનિષ્ઠ વાવેતર કરવા માટે કેટલા અંતરે વાવેતર કરવું ?

દશેરી અને આમ્રપાલી જેવી જાતો ૩ મીટર ર.૫ મીટર અથવા ર.૫ મીટર x ર.૫ મીટર ના સાંકડા ગાળે વાવેતર કરવાની ભલામણ છે. આ ઉપરાંત ૫ મીટર x ૫ મીટર, ૬ મીટર X ૩ મીટર, ૬ મીટર x ૪ મીટરના ગાળે અનુકૂળતા પ્રમાણે અંતર રાખી એકમ વિસ્તાર દીઠ વધુ સંખ્યામાં કલમો રોપી શકાય છે. સાંકળા ગાળે

આંબામાં ઘનિષ્ઠ વાવેતર કરવા માટે કેટલા અંતરે વાવેતર કરવું ? Read More »

ફળપાકોમાં આવતી બહારની મોસમ એટલે શું ?

વૃક્ષોમાં ફૂલો ખીલવાની વેળાને “બહાર” કહેવાય છે. વરસના બાર મહિનાઓમાં વૃક્ષોમાં ફૂલો ખીલવવાની વેળાઓ હોય છે મૂખ્યત્વે ત્રણ. બહારની ઋતુઓ ઓળખવા તેને તે વખતની પરિસ્થિતિ મુજબ જુદાજુદા નામ રાખ્યા છે. આંબામાં જે વખતે મહોર આવે તે વેળાને “આંબેબહાર” કહેવાય. એ સમય હોય છે ડીસે-જાન્યુઆરી માસનો. ફૂલોના આવિર્ભાવનો બીજો સમયગાળો જૂન-જૂલાઇ માસનો છે, જે વખતે “મૃગ”

ફળપાકોમાં આવતી બહારની મોસમ એટલે શું ? Read More »

મકાઇના પાનનો સૂકારો

ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 15 મિલિ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી 15 મિલિ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ૧૦ ટકા ગૌમૂત્ર (૧ લિટર પ્રતિ ૧૦ લિટર પાણી) અથવા લીમડાના પાનનો ૧૦ ટકાના અર્કનો જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.

મકાઇના પાનનો સૂકારો Read More »

જોયું આ સારા વરસાદથી આ વર્ષની ખેતીનું ચિત્ર બદલાય ગયું છે.

કપાસ આ વર્ષે સારા છે પરંતુ હજુ ગુલાબી ઈયળ માટે એટલું નોંધી લ્યો કે ગુલાબી ઈયળ કપાસના ખેતરમાં આવવાનો સાચો સમય તો ઓક્ટોબર નવેમ્બર છે. કારણ કે ભૂર પવન વાય ત્યારે તમારી જમીનમાં પડેલા કોસેટા આળશ મરડીને એટલેકે ઠંડી પડવાનું શરૂ થાય ત્યારે સુશુપ્ત અવસ્થામાં પડેલી ગુલાબી ઈયળ કુદા તરીકે બહાર આવે છે. ગુલાબી ઈયળની

જોયું આ સારા વરસાદથી આ વર્ષની ખેતીનું ચિત્ર બદલાય ગયું છે. Read More »

પ્રયોગ: સોલાર ટ્રેક્ટર

નવીનભાઈ ગોરધનજીભાઈ માળી (મો. 9913482888)એ ખેતીકામ માટે એક નાનું સોલાર ટ્રેક્ટર બનાવ્યું છે. આ ટ્રેક્ટરથી ખેતીનાં કામો કરી શકાય છે, જે ડીઝલ પેટ્રોલની સાપેક્ષમાં ઓછું ખર્ચાળ છે. અહીં આજુબાજુની સોસાયટીમાં તરબૂચ વેચવા માટે આ જ ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે. એક ટન વજન આરામથી વહન કરી શકાય છે. હ. ચાર કલાકમાં પાંચ વોટનું ચાર્જિંગ થઈ શકે

પ્રયોગ: સોલાર ટ્રેક્ટર Read More »