Author name: sujay

કંપની ન્યુઝ : FMC ની નવી જંતુનાશક ટુવેંટા વિષે જાણો

ભારતની જાણીતી એફએમસી કંપની ખેડૂતોમાટે સારામાંસારી જંતુનાશકો આપીને ખેડૂતોની મદદ કરે છે . મોટું વિચારો અને સમજદાર બનો તેવા સ્લોગન સાથે તાજેતરમાં સક્રિય ઘટક: ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ (SC 47.85%). સસ્પેન્શન કોન્સન્ટ્રેટ (SC). અને લેપિડોપ્ટેરન જીવાતો દા.ત. લશ્કરી ઈયળો, કટવોર્મ્સ, લૂપર્સ, થડ કોરી ખાનાર ઈયળ,ફળની ઈયળ અને પાન વાળનારી ઈયળ માટે અસરકારક ટુવેંટા જંતુનાશક બઝારમાં મૂકી છે .ચોખા, […]

કંપની ન્યુઝ : FMC ની નવી જંતુનાશક ટુવેંટા વિષે જાણો Read More »

ખેતી પાકોમાં સુક્ષ્મ તત્વોની પૂર્તિ કરવાથી શું ફાયદો થાય ?

જુઓ ખેડૂત મિત્રો, આપણા દૈનિક આહારમા ધાન્યવર્ગ, કઠોળ તેમજ શાકભાજીનું આગવું સ્થાન છે. પોષણ મૂલ્યની દૃષ્ટિએ દરેક ખાધપદાર્થમાં બધા જ પ્રકારના પોષકતત્ત્વો રહેલા છે. આ પોષકતત્ત્વો તેના પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે. વનસ્પતિને પોષક તત્ત્વો મેળવવા માટેનો મુખ્ય સ્ત્રોત જમીન છે. તેથી જમીનમાં જે તત્ત્વની ઉણપ હોય તે તત્ત્વની ઉણપ જે તે પાકમાં જણાય અને

ખેતી પાકોમાં સુક્ષ્મ તત્વોની પૂર્તિ કરવાથી શું ફાયદો થાય ? Read More »

ગાભમારાની ઇયળ

ઉપદ્રવ હોય તો ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકારૂપે અથવા કાર્બોફ્યૂરાન ૩ ટકા દાણાદાર કીટનાશક ૮ થી ૧૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે છોડની ભૂંગળીમાં આપવી. થાયોમેથોકઝામ ૧૨.૬% + લેમ્ડાસાયહેલોથ્રીન ૯.૫ % ઝેડસી 6 મિલિ અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિલિ 15 લિટર પાણીમાં ભેળવી ૨૦ થી ૨૫ દિવસે છંટકાવ કરવો. જરૂર જણાય તો ફરીથી ગમે તે એક કીટનાશકનો

ગાભમારાની ઇયળ Read More »

ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ -1

૧. ડ્રોનની વિશિષ્ટ વિશેષતાઓ જેવી કે ઓપરેશનની ઓછી કિંમત, ઓછું વજન, ગ્રાઉન્ડ સ્ટેશનનું સંપૂર્ણ નિયંત્રણ, સંચાલન અને આયોજન માટે થઈ શકે છે. ૨. નેવિગેશન સેન્સર્સ સાથે ડ્રોનની સ્વાયત્ત અને સ્થિર ઉડાન અને ઓછા ખર્ચે મલ્ટી સ્પેક્ટરલ અથવા હાઇપરસ્પેક્ટ્રલ કેમેરા ૧-૨ સેમીના ઉચ્ચ રિઝોલ્યુશનના એરિયલ ફોટોગ્રાફ્સ લઇ શકાય છે. ૩. ડ્રોન ખૂબ ઊંચા પિકસેલ્સ રિઝોલ્યુશન આપે

ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ -1 Read More »

મીઠા અને સોડમદાર જામફળ માટે મૃગ બહાર લેવી ?

જામફળમાં ન ફાવે આંબે બહાર કે ન ફાવે હસ્ત બહાર. જામફળને તો બધી રીતે અનુકૂળ છે મૃગબહાર ! જૂન-જુલાઇવાળી ત્રીજી બહારમાં ફૂલો ખિલવવા માટે મે માસની શરૂઆતમાં પાણી દેવું પડે. પણ એકાદ-બે પાણી આપીએ ત્યાં બેસી જવાનું હોય ચોમાસું. ખેડૂતને પિયત બાબતે જાજી લમણાજીક ન રહે. વળી પોણો ઉનાળો ઉપરથી ગયો હોય, ઝાડવા આપમેળે જ

મીઠા અને સોડમદાર જામફળ માટે મૃગ બહાર લેવી ? Read More »

ડાંગર પર્ણચ્છેદનો સૂકારો

કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા એડીફેનફોસ ૫૦ ઈસી 15 મિલિ અથવા વેલીડામાયસીન એસએલ 15 મિલિ 15 લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.

ડાંગર પર્ણચ્છેદનો સૂકારો Read More »

બ્રોકોલીની ખેતી માટે હવામાનની જરૂરિયાત 

બ્રોકોલી એ શિયાળુ અને એક વર્ષાયું પાક છે. તેના બીજના ઉગવા માટે નીચા તાપમાનની જરૂર રહે છે. જો તાપમાન વધુ હશે તો બીજનો ઉગાવો સારો નહીં થાય. બ્રોકોલી એ શીતકટિબંધનો પાક હોવાથી ઓપન ફિલ્ડમાં ફકત શિયાળામા જ લઈ શકાય છે. ૨૦ . થી ૨૫°C તાપમાનમાં બ્રોકોલીનો વિકાસ ઝડપી અને સારો થાય છે.આપણે ત્યાં ખુલા ખેતરમાં

બ્રોકોલીની ખેતી માટે હવામાનની જરૂરિયાત  Read More »

ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસ ટામેટાની કેળવણી અને છાંટણી ?

ગ્રીન હાઉસમાં ટામેટાને સાનુકૂળ વાતાવરણ કરી આપ્યું હવે ટામેટાનાં સારા ઉત્પાદન માટે ટામેટાનાં છોડને એક થડ, બે થડ અથવા ત્રણ થડ પર કેળવણી કરો. કેળવણી કરેલા થડ સિવાય સાઈડમાથી નીકળતા બધા ગૌણ પીલા કાઢી નાખવા જરૂરી છે. બધા પીલાં રાખવાથી ફ્ળની સંખ્યા તો વધુ મળે છે પરંતુ ફ્ળની સાઈઝ નાની અને નબળી ગુણવત્તાના ફ્ળ જોવા

ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસ ટામેટાની કેળવણી અને છાંટણી ? Read More »

ટપકાંવાળી લશ્કરી ઇયળ : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી

ટપકા વાળી ઇયળવિશે જણાવતા સર્વશ્રી ડૉ. ડી. બી. સિસોદીયા, ડૉ. પી. કે. બોરડ, કીટકશાસ્ત્ર વિભાગ, બં.અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦ મકાઇ : ટપકાંવાળી લશ્કરી ઇયળ

ટપકાંવાળી લશ્કરી ઇયળ : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી Read More »

આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ

આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ • કૃષિમાં ખાસ કરીને ઊંચા તાપમાન, ક્ષારીય જમીનો, વારંવાર પૂર તથા દુષ્કાળની આફતો સામે ટકી શકે તેવા પાકો અને તેની જાતોની વાવણી કરવી. • હવામાન આગાહી તથા પાક વિમાને અચૂક ધ્યાને લેવા. • પરંપરાગત તાંત્રિકતાને સમજીને અમલમાં મુકવી. આબોહવા બદલાવની સામાન્ય જનસમુદાય તથા કૃષિ સાથે સંકળાયેલ વર્ગમાં આ બાબતની સમયાંતરે

આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ Read More »