ફળવૃક્ષોને બહારની માવજત આપવા શું કરવું ?
મોટાભાગના ઝાડવાઓમાં મૃગ, હસ્ત અને આંબે બહાર- આ ત્રણ ગાળા આસપાસ ફૂલોનો આવિર્ભાવ થતો હોય છે. પણ કેટલાંક – લીંબુ, જામફળ અને દાડમ, કે જે સૌરાષ્ટ્રના ઉત્તમ ત્રણ ફળઝાડોનાં એવાં અપલક્ષણ કે વરસમાં આ બધાંની જેમ એક જ વાર ફૂલો ખીલવી ફળો આપવાં એવું એ બંધન એને નહીં ! ત્રણે ઋતુમાં ફૂલો ખીલવ્યા કરે.પણ એનું […]
ફળવૃક્ષોને બહારની માવજત આપવા શું કરવું ? Read More »











