Author name: sujay

ગુજરાતનો પ્રખ્યાત એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

આ મહિનાની એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૮- ૧૯- ૨૦ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં વિદેશની કંપનીના સ્ટોલ, કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ ઈરીગેશન, ફર્ટીગેશન માટેના નવા ખાતરો, ગાયોના દૂધ દોવાની મશીનરીઓ દવા છાંટવાના અદ્યતન સાધનો, હવામાન માપક સાધનો દ્વારા ખેતીમાં ખર્ચ કેમ ઓછો કરવો તે […]

ગુજરાતનો પ્રખ્યાત એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ? Read More »

વૃક્ષોમાં કેળવણી પ્રક્રિયા એ શું છે ?

વૃક્ષના રોપા કે કલમને જમીનમાં રોપણી કર્યા પછી તે યોગ્ય રીતે વધે, વિકસે, ઉંચું જાય અને વ્યવસ્થિત ઘટા બંધાય તે માટેની ખેડૂતો તરફથી રખાતી તકેદારીને ‘ કેળવણી ’ કહેવાય. ઝાડનું થડ નમી ન પડે, સીધું જ આગળ વધે-વાંકુંચૂંકું ન થાય, તે માટે શરૂઆતમાં ફૂટતી ડાળીઓને રોકવી કે માપસરની સંખ્યામાં જ થવા દેવી, ઉંચે ગયા પછી

વૃક્ષોમાં કેળવણી પ્રક્રિયા એ શું છે ? Read More »

આધુનિક નિંદામણનાશકો

આધુનિક ખેતીમાં ખેડૂતો નીંદણનાશક રસાયણો વાપરતા થયા છે. ભાલમણ ન હોય અને વાપરવામાં આવે તો પાક પર તેની વિપરીત અસર થવાની સંભાવના રહે છે. જેમ કે ઘઉંના પાકમાં કલોડીનાફોટા પ્રોપારજીલ વાપરવાની ભલામણ છે. પરંતુ બાજરીના પાકમાં તેનો ઉપયોગ થઈ શકતો નથી. પ્રિ-ઈમરજન્સ પ્રકારના નીંદણનાશક રસાયણોના છંટકાવ વખતે જમીનમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે. જો પૂરતો

આધુનિક નિંદામણનાશકો Read More »

બ્રોકલીની ખેતી માટે જમીનની જરૂરીયાત 

બ્રોકલી ને બધા જ પ્રકારની જમીન માફ્ક આવે છે તેમ છતાં ફ્ળદ્રુપ, સારા નિતારવાળી અને પાણીનો ભરાવો ન થાય તેવી રેતાળ ગોરાડુ અને બેસર જમીન વધારે માફક આવે છે. જમીનનો પીએચ ૬-૭ હોવો જોઈએ. જીવાત અને રોગનો ફેલાવો ઓછો થાય તે માટે તે જમીન પર કોબીજ ફ્લેવર જેવા શાકભાજી તેના પહેલા ન લેવા જોઈએ.આપણે ત્યાં

બ્રોકલીની ખેતી માટે જમીનની જરૂરીયાત  Read More »

ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસમાં પરાગનયન કેવી રીતે કરવું?

આપણ ને ખબર છે કે ટામેટાનાં ફૂલોમાં દરેક ફૂલની અંદર નર અને માદા બંને ભાગ હોય છે.. ખુલા ખેતર ની જતી અલગ હોય છે , ખુલા ખેતરમાં પવન , મધમાખી વગેરે ફલીની કરણ માં મદદ કરે છે . પરંતુ ગ્રીન હાઉસમાં પવનની ગતિ ઘણી જ ધીમી હોવાથી જાતે પરાગનયન થવાની શક્યતા ઘણી જ ઓછી હોય

ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસમાં પરાગનયન કેવી રીતે કરવું? Read More »

આંતરરાષ્ટ્રીય કૃષિ મેળો એગ્રી એશિયા ૨૦૨૫ – ગાંધીનગર

ગાંધીનગર ખાતે ૧૮-૧૯-૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગરમાં એગ્રી એશિયા ૨૦૨૫ કૃષિ મેળો યોજાશે. આ મેળામાં વિદેશની અને ભારતની વિધ વિધ કંપનીઓ ભાગ લેશે, આ મેળામાં નર્સરી ગ્રાફ્ટેડ રોપ જોવા મળશે સાથે રોટાવેટર અને ખેતીના નવા નવા સાધનો પણ હશે , મેળામાં ખેતીના નવા વિજ્ઞાનની સમજ આપતું મેગેઝીન કૃષિ વિજ્ઞાન હશે, મેળામાં દૂધ ઉત્પાદકો

આંતરરાષ્ટ્રીય કૃષિ મેળો એગ્રી એશિયા ૨૦૨૫ – ગાંધીનગર Read More »

લસણની રોપણી, રોપણી અંતર અને બીજનો દર

લસણનું ઉત્પાદન રોપાણ જગ્યા અને જાત પર આધાર રાખે છે, સામાન્ય રીતે બે ચાસ વચ્ચે ૧૦ સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે ૭.૫ સે.મી. નું અંતર રાખી રોપણી કરવી, અંતર ઓછું રાખવાથી ‘પર્પલ બ્લોચ”નામનો રોગ થઈ શકે છે. મોટા કંદ અને ક્લોવમાટે ૧૫ X ૧૭ સે.મી. નું અંતર રાખવું. વધારે અંતર રાખવાથી મૂળનો ઉપરનો ભાગ

લસણની રોપણી, રોપણી અંતર અને બીજનો દર Read More »

દાડમમાં ક્યાં બહારની માવજત આપવી ?

દાડમના જે ફળો ચોમાસામાં વિકસતા હોય તેમાં જીવાતો લાગવાનો ભય વધારે અને ચોમાસુ બેસતાં વિકસતા હોય એનાપર પહેલા પહેલા વરસાદના છાંટા પડવાથી એકલા ડાઘા ડાઘા દેખાય એટલે મૃગ બહાર કે આંબે બહાર ખેડૂત અને દાડમ બન્ને માટે નકામી ! બન્ને ને ફાવે તેવી બહાર હોય તો તે છે હસ્તબહાર. શિયાળાની ગુલાબી ઠંડી અને સૂકા હવામાનમાં

દાડમમાં ક્યાં બહારની માવજત આપવી ? Read More »

ગ્રીન હાઉસ : ટામેટા માટે ગ્રીન હાઉસમાં માટી કેવી જોઈએ ?

ટામેટાં લગભગ દરેક પ્રકારની જમીનમાં થઈ શકે છે પરંતુ સારા નિતારવાળી અને સારી ભૌતિક રચના ધરાવતી જમીન વધુ અનુકૂળ આવે છે. ટામેટાની ખેતી માટે જમીનનો પી.એચ. આંક ૬.૦ થી ૬.૫ વચ્ચે હોય તો ઉત્તમ છે પરતું ટામેટાં ૫.૦ થી ૭.૫ પી.એચ. આંક ધરાવતી જમીનમાં પણ સારી રીતે વિકાસ કરી શકે છે. ગ્રીન હાઉસમાં ટામેટાં માટે

ગ્રીન હાઉસ : ટામેટા માટે ગ્રીન હાઉસમાં માટી કેવી જોઈએ ? Read More »