Author name: sujay

જીવાત : લીંબુનું પાનકોરીયું

લીંબુમાં નવી ફૂટ નીકળતી હોય ત્યારે છટણી કરવી નહીં. છટણી ફક્ત શિયાળામાં જ કરવી. વારંવાર નાઈટ્રોજનયુકત ખાતરો આપવા નહીં. વધુ ઉપદ્રવ વખતે એસીફેટ ૭૫ એસપી 15 ગ્રામ અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી 30 મીલિ અથવા ફેનવાલરેટ ૨૦ ઈસી 8 મીલિ અથવા સાયપરમેથ્રિન ૨૫ ઈસી 6 મીલિ અથવા ડેલ્ટામેથ્રિન ૨.૮ ઈસી 8 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી […]

જીવાત : લીંબુનું પાનકોરીયું Read More »

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં જૈવિક નિયંત્રણની રીત – ૧

અન્ય જીવો (ઉપયોગી કીટક, પક્ષી, પ્રાણી, ફૂગ, બેક્ટેરિયા વગેરે) દ્વારા થતા કીટકોના નિયંત્રણને જૈવિક નિયંત્રણ કહેવામાં આવે છે.કપાસના પાકને ફરતે મકાઇ અને જુવારના છોડ ઉગાડવાથી તેની પરાગરજ પર ક્રાયસોપા અને દાળીયા નભે છે અને આવા મોલોભક્ષી કીટકોની વસ્તી વધતી હોવાનું જણાયેલ છે.

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં જૈવિક નિયંત્રણની રીત – ૧ Read More »

બોલકી ધરતી – ૬ : એકને એક પાકનું વાવેતર અને નજીકથી સંબંધિત પ્રજાતિઓનું એક સાથે વાવશો નહીં

બોલકી ધરતી આપણને સલાહ આપતા કહે છે કે એકને એક પાકનું વાવેતર અને નજીકથી સંબંધિત પ્રજાતિઓનું એક સાથે વાવશો નહીં, કારણ કે જંતુઓ, રોગ અને નેમાટોડ્સની સમસ્યાઓ વારંવાર નજીકથી સંબંધિત પાકના સભ્યો દ્વારા ફેલાય છે. કયા પાક પછી કયો પાક વાવવો તે ખાસ ધ્યાન આપો. પાક ફેરબદલી કરો .નાઇટ્રોજન પુરવઠાનો લાભ લેવા માટે કઠોળ વર્ગના

બોલકી ધરતી – ૬ : એકને એક પાકનું વાવેતર અને નજીકથી સંબંધિત પ્રજાતિઓનું એક સાથે વાવશો નહીં Read More »

ફૂલ : ગુલછડીના ફૂલોનો બજારભાવ કેવા હોય છે ?

ગુલછડીના ફૂલ સિંગલ જાતના કટ ફ્લાવર ૧૦ થી ૧૨ ફૂલ દાંડીની જૂડી બનાવી બજારમાં મોકલાય છે, કેળના પાનમાં વિંટાળીને મોકલવાથી ભેજ જળવાય છે, એક જૂડીના રૂપિયા ૬ થી ૧૨ સુધી ભાવે મળે છે, ડબલ જાતની કટ ફ્લાવરનો ભાવ રૂપિયા ૬ થી ૧૮ સુધી મળે છે, ફૂલોને રંગીન (મૂલ્યવર્ધન) કરી (લાલ, પીળા, વાદળી વગેરે) વેચવાથી ભાવ

ફૂલ : ગુલછડીના ફૂલોનો બજારભાવ કેવા હોય છે ? Read More »

જીવાત : શેરડીનો ડૂંખ વેધક

શેરડીના ખેતરમાં પ્રકાશપિંજર તથા ફેરોમોન ટ્રેપ ગોઠવીને જીવાતની મોજણી કરવી. એક ટ્રાઈકોકાર્ડના આઠ ભાગ કરી દરેકને ૧૫ બાય ૧૫ મીટરના અંતરે પાનની નીચેની બાજુએ ટ્રાઈકોકાર્ડનો ભાગ ખુલ્લો રહે તે રીતે સ્ટેપલર વડે લગાવવા. ટ્રાઈકોગ્રામા છોડવાના અઠવાડીયા પહેલાં અને છોડ્યાના અઠવાડીયા બાદ ખેતરમાં જંતુનાશકનો ઉપયોગ ટાળવો. રાસાયણિક કીટનાશકનો ઉપયોગ કરવાની જરૂરિયાત જણાય તો નીચે દર્શાવેલ પૈકી

જીવાત : શેરડીનો ડૂંખ વેધક Read More »

ફળ : કેરીમાં એસ્કોર્બિક એસિડ પ્રાઈવ પોષક તત્વો

એસ્કોર્બિક એસિડ (વિટામિન સી) એન્ટી ઓક્સિડન્ટ તરીકે કાર્ય કરે છે, જે ઓક્સિડેટીવ તણાવ-પ્રેરિત સ્વાસ્થ્ય બિમારીઓ સામે રક્ષણ આપે છે. વધુમાં, તે સ્કર્વીને રોકવામાં મદદ કરે છે, રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને રૂઝ આવવામાં મદદ કરે છે. કેરીના ફળો એસ્કોર્બિક એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. ભારતીય કેરી જાત ‘લંગડા’ અને ‘મલ્લિકા’ વિટામિન સી થી (૨૫૦ મિલિગ્રામ/૧૦૦ ગ્રામ

ફળ : કેરીમાં એસ્કોર્બિક એસિડ પ્રાઈવ પોષક તત્વો Read More »

મગફળીનું પાનનું ચાચવું : મગફ્ળીના પાકમા સીરટોઝેમીયા

ડીસ્પર જાતના (Cyrtozemia Dispar) પાનનું ચાંચવા (Leaf Weevil)નું નુકસાન પણ વત્તા-ઓછા પ્રમાણમા જોવા મળે છે. આ જીવાતએ મગફ્ળી, કપાસ ઉપરાંત બીજા ૧૫ જાતના યજમાન પાક/ધાસ પર પણ જોવા મળે છે. આ જીવાતની ઈયળોએ જમીનમાં રહેલ મગફ્ળીના ડોડવા ને નુકસાન કરે છે. જયારે પુખ્ત મગફ્ળીના ડોડવાને નુકસાન કરે છે. જીવનચક્ર : પુખ્ત માદા ચાંચવુ પાનની ટોચના

મગફળીનું પાનનું ચાચવું : મગફ્ળીના પાકમા સીરટોઝેમીયા Read More »

ખેતરની વાત : મગફળી મલ્ચીંગ સાથે કરવામાં આવે તો મગફળીની ક્વોલીટી સારી થઇ શકે.

ઓર્ગેનિક મગફળી ઉગાડીને ઓર્ગનિક પ્રોડક્ટની વિદેશમાં નિકાસ કરતી કંપનીઓ પણ ભારતમાં છે. ચાઈનાની જેમ મગફળી મલચીંગ સાથે કરવામાં આવે તો મગફળીની ક્વોલીટી સારી થઇ શકે. મગફળી જયારે મલચીંગ અને ડ્રિપ સાથે કરવામાં આવે ત્યારે ઓછા માઈક્રોનનું એકદમ પાતળું મલચીંગ વાપરવાનું હોય છે કારણકે મગફળીના સુયા આરામથી મલચીંગમાં કાણું પાડીને જમીનમાં ઉતરવા જોઈએ. આપણા સજીવ ખેતીના

ખેતરની વાત : મગફળી મલ્ચીંગ સાથે કરવામાં આવે તો મગફળીની ક્વોલીટી સારી થઇ શકે. Read More »

ઘનિષ્ટ વાવેતર માટે અનુકૂળ આંબાની જાતો

કેસર, દશેરી, તોતાપૂરી, માનકુરાડ, નીલમ, લંગડો, હીમસાગર, હાફુસ, મદ્રાસી, આફુસ વગેરે.હાઈબ્રીડ જાતો : આમ્રપાલી, સોનપરી, મંજીરા, રત્ના, પુસા અરૂનિમા વગેરે.

ઘનિષ્ટ વાવેતર માટે અનુકૂળ આંબાની જાતો Read More »

જીવાત : મરચીના ચુસીયા

મરચીની રોપણી કરવાની હોય તે ખેતરમાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી. તંદુરસ્ત ધરૂ ઉછેરવા ધરૂવાડીયાની જમીનમાં ઉનાળામાં સોઈલ સોલારાઈઝેશન અથવા રાબીંગ કરવુ. ધરૂની ફેરરોપણી વખતે ધરૂના મૂળને ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૧૦ મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણમાં બે કલાક બોળી રાખ્યા બાદ રોપવાથી શરૂઆતની અવસ્થામાં ચૂસીયાં પ્રકારની જીવાતો સામે

જીવાત : મરચીના ચુસીયા Read More »