ડ્રેગનફૂટ નું સંવર્ધન કેમ થાય ?
ડ્રેગનફ્રૂટનું સંવર્ધન બીજથી તથા કટકા કલમથી થાય છે. બીજથી : પાકેલા ફ્લોના બીજને વાવીને ધરૂ તૈયાર કરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલા છોડનો વિકાસ, ઉત્પાદન તથા ફ્ળની ગુણવત્તા સરખી હોતી નથી તથા ફ્ળ બેસવાની શરૂઆત મોડી થાય છે તેથી બીજથી થતું પ્રસર્જન હિતાવહ નથી. કટકા કલમથી : મુખ્યત્વે ડ્રેગનફ્રૂટનું પ્રસર્જન કટકા કલમથી (stem cutting) […]
ડ્રેગનફૂટ નું સંવર્ધન કેમ થાય ? Read More »









