પાક સંરક્ષણ

પાક સંરક્ષણમાં બીજ માવજતનું મહત્વ

ગુજરાતી માં એક કહેવત છે “શત્રુ ને ઉગતા પહેલા જ દબાવી દેવો” અને બીજી એક કહેવત “પાણી પહેલા પાળ બાંધવી” ખેતી માં આ બાબતો ને સાર્થક કરવા માટે બીજ માવજત આપવી ખૂબ જરૂરી છે.

પાક સંરક્ષણમાં બીજ માવજતનું મહત્વ Read More »

બાયર લાભસૂત્ર : ઘઉંના પાકને તંદુરસ્ત રાખો.

આ વર્ષે સારા વરસાદ હોવાને લીધે પિયતની સગવડ સારી છે અને જેના કારણે શિયાળુ પાકનું ખુબ જ સારું વાવેતર થયેલ છે. તો મિત્રો આજે આપને ઘઉંના પાક વિષેની થોડી વાત કરીશું.

બાયર લાભસૂત્ર : ઘઉંના પાકને તંદુરસ્ત રાખો. Read More »