મગફળી હોય કે કપાસ મેજરસોલનું કામ ઝક્કાસ
મેજરસોલ મગફળીમાં કેવી રીતે ઉપયોગી છે?

સંતુલિત પોષકતત્વોયુક્ત ફૉસ્ફરસ, પોટાશ તેમજ જરૂરી તત્વો થકી દાણા ની ગુણવતા, વજન માં વધારો કરે અને સલ્ફરયુક્ત હોવાથી તેલ ની ટકાવારી પણ વધારે છે. ભલામણ : ૨-૩ ગ્રામ / લિટર
મેજરસોલ કપાસમાં કેવી રીતે ઉપયોગી છે?
સંતુલિત પોષકતત્વોયુક્ત ફૉસ્ફરસ, પોટાશ,_ મેગ્નેશિયમ તેમજ જરૂરી તત્વો થકી જીંડવા ની સંખ્યા વધારે અને કેલ્શિયમયુક્ત હોવાથી જીંડવા ની ગુણવતા સુધારે અને વધુ ઉપજ કરે ભલામણ : ૨-૩ ગ્રામ / લિટર

મેજરસોલ મરચાંમાં કેવી રીતે ઉપયોગી છે?

સંતુલિત પોષકતત્વોયુક્ત ફૉસ્ફરસ, પોટાશ, મેગ્નેશિયમ, કેલ્શિયમ યુક્ત મરચાંની સાઈજ અને વજનમાં વધારો કરે અને ઉત્પાદન વધારે ભલામણ : ૨-૩ ગ્રામ / લિટર
મેજરસોલ ડાંગરમાં કેવી રીતે ઉપયોગી છે?
સંતુલિત પોષકતત્વોયુક્ત ઝીંક ગુણવતાયુક્ત ડાંગરની પીળાશ દૂર કરે અને કંઠી નો સમતોલ વિકાસ અને એકસમાન દાણા વજન વધારે છે. ભલામણ : ૨-૩ ગ્રામ / લિટર
એરીસના ફર્ટિલાઇઝર મેળવવા માટે તમારી નજીકના ડીલરનો સંપર્ક કરો અથવા ફોન કરો. ૯૪૦૮૭ ૦૦૨૪૧ અથવા ઇન્ક્વાયરી કાર્ડ નંબર ૩૨ ઉપર સર્કલ કરી ને વોટ્સઅપ કરો. ૯૮ ૨૫ ૨૨ ૯૯ ૬૬ ઉપર.



