મરચા

મરચીના પાંદડા ખરે કેવી રીતે ?

મરચીના પાંદડા ખરવાનું કારણ… મરચીમાં બે રોગ આવે છે એક બેકટેરીયલ સ્પોટ- પાનના ટપકાનો રોગ અને બીજો સરકોસ્પોરા લીફ સ્પોટ- આ બન્ને રોગ લાગ્યા પછી મરચીના પાન ૧૫ થી ૨૦ દિવસ પછી ખરે. હવે યાદ રાખો કે દવા કયારે છાંટવાની હતી ૧૫ દિવસ પહેલા અને ખેડૂતો જાગે છે કયારે રોગનું નુકશાન દેખાય ત્યારે શું ઈલાજ […]

મરચીના પાંદડા ખરે કેવી રીતે ? Read More »

મરચાં અને કોબીજની વીણી ક્યારે કરશો? : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

મરચાં અને કોબીજની વીણી ક્યારે કરશો ? તે જણાવતા સર્વશ્રી ડૉ. ધીરૂભાઈ એમ. કોરાટ. નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક, ૪, રાજવી પાર્ક, વિદ્યા ડેરી સામે, આણંદ. મરચીની ફેરરોપણી બાદ લગભગ ૪૫ થી ૫૦ દિવસે ફૂલ આવે છે અને ત્યાર બાદ ૨૦ થી ૨૫ દિવસે એટલે કે, ફેરરોપણીના ૬૫ થી ૭૦ દિવસ બાદ લીલા મરચાની વીણી શરૂ થાય

મરચાં અને કોબીજની વીણી ક્યારે કરશો? : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી Read More »

કંપની ન્યુઝ : મગફળી હોય કે કપાસ મેજરસોલનું કામ ઝક્કાસ

મગફળી હોય કે કપાસ મેજરસોલનું કામ ઝક્કાસ મેજરસોલ મગફળીમાં કેવી રીતે ઉપયોગી છે? સંતુલિત પોષકતત્વોયુક્ત ફૉસ્ફરસ, પોટાશ તેમજ જરૂરી તત્વો થકી દાણા ની ગુણવતા, વજન માં વધારો કરે અને સલ્ફરયુક્ત હોવાથી તેલ ની ટકાવારી પણ વધારે છે. ભલામણ : ૨-૩ ગ્રામ / લિટર મેજરસોલ કપાસમાં કેવી રીતે ઉપયોગી છે? સંતુલિત પોષકતત્વોયુક્ત ફૉસ્ફરસ, પોટાશ,_ મેગ્નેશિયમ તેમજ

કંપની ન્યુઝ : મગફળી હોય કે કપાસ મેજરસોલનું કામ ઝક્કાસ Read More »

મગફળીમાં અફલાટોક્ષિન નામની ઝેરી ફૂગના લીધે ખોરી થઇ જાય છે

• મકાઈના પાકમાં પેદા થતી અમુક ફૂગના લીધે મકાઈ ઝેરી બની જાય છે. કારણ કે મકાઈમાં ગ્લોબલ વોર્મિંગના લીધે અફલાટોક્ષિનનું પ્રમાણ વધી રહ્યું છે. આપણે ત્યાં મગફળીમાં અફલાટોક્ષિન નામની ઝેરી ફૂગના લીધે ખોરી થઇ જાય છે તે મગફળી વિદેશમાં નિર્યાત થઇ શક્તિ નથી. મગફળીના પાથરા ને સૂર્યપ્રકાશમાં સૂકવતી વખતે ભેજ સહીત ઉપાડી લેવામાં આવે તો

મગફળીમાં અફલાટોક્ષિન નામની ઝેરી ફૂગના લીધે ખોરી થઇ જાય છે Read More »

નવું અપનાવવાથી કેવો ફાયદો થાય તે તમારે જાણવું હોય તો વાંચો…

નવું અપનાવવાથી કેવો ફાયદો થાય તે તમારે જાણવું હોય તો નોંધો કે બિયારણએ ખેતીનો પાયો છે બીજની પસંદગી જેટલી સારી તેટલી તમારી ખેતી સમૃદ્ધ. કારણ કે નવા નવા બીજમાં હોય છે અનુવાંશિક ગુનો નો ભંડાર આજે વૈજ્ઞાનિકો જે નવા બીજ શોધે છે તેમાં તે રોગ-જીવાત સામે પ્રતિકારકશક્તિ અને ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા મળે તેવા ગુણધર્મો વળી

નવું અપનાવવાથી કેવો ફાયદો થાય તે તમારે જાણવું હોય તો વાંચો… Read More »

મરચી બીજ પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીની લંબાઈ અને કલર ખુબ સારા છે.

મેં એડવાન્ટા કંપનીનું ADV-૫૭૫૯નું વાવેતર કર્યું હતું ADV-૫૭૫૯ મરચીમાંથી મને એક એકર ૧૦૦૦ મણ લીલા મરચાનું ઉત્પાદન મળેલ છે. અને લાંબા સમય ચાલે છે માટે મારી પહેલી પસંદ ADV-૫૭૫૯ છે. હું બીજા ખેડૂત મિત્રો ને પણ આ જાત વાવેતર કરવા ભલામણ કરું છું. વજુભાઈ ખૂટડગામ : નાખડા તા: વેરાવળ જિલ્લો: ગીર સોમનાથ મોં. 97237 13565

મરચી બીજ પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીની લંબાઈ અને કલર ખુબ સારા છે. Read More »

કપાસ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

મરચી બીજ પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીમાં ભાવ ખુબ સારા મળે છે.

હું ઘણા સમયથી પ્રજ્વલ્લા મરચીનું વાવેતર કરું છું. પ્રજ્વલ્લા મરચીના છોડની ઊંચાઈ ૪.૫ ફૂટ થાય છે. બીજી વેરાઈટી કરતા ખુબજ ઊંચાઈ થાય છે. મને ખાસ ખૂબી એ લાગી કે તેમાં સુકવણી ટાઈમે સારો અને ચટાકેદાર થાય છે. જેના લીધે મને બજારભાવ સારા મળે છે. સુખદેવસિંહ તખુભા કાઠીયામુ. ઘોઘાવદર તા.ગોંડલ જી. રાજકોટ મો.૯૬૬૨૫૧૩૩૦૩ વધુ માહિતી માટે

મરચી બીજ પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીમાં ભાવ ખુબ સારા મળે છે. Read More »

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સ મરચીમાં લંબાઈ ખુબ સારી થાય છે.

મેં યોગી વેરાઈટી વાવી હતી આ જાત લાંબા સમય સુધી થાકતી નથી અને વેરાઈટીમાં મરચાની જે લંબાઈ છે તે છેલ્લે સુધી જળવાઈ રહે છે. અને તેમાં ઉપરની જે ફૂટ છે તે કંટીન્યુ ચાલુ રહે છે અને આ વેરાઈટીમાં જેની ડાળીઓમાં રુવાંટી હોવાથી તેમાં થ્રિપ્સ, કથીરીના એટેક પણ ખુબજ ઓછા આવે છે અને આ વેરાઈટીનું મેં

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સ મરચીમાં લંબાઈ ખુબ સારી થાય છે. Read More »

મરચી બીજ પસંદગી : નામધારી સીડ્સ મરચીની લંબાઈ ખુબ સારી થાય છે.

મેં નામધારી કંપનીની NS-2549 જાતનું વાવેતર કરેલ છે. મને આ જાતમાંથી વીઘે 35 મણનો ઉતારો આવેલ છે. નામધારી NS-૨૫૪૯ જાત સારું ઉત્પાદન આપે છે. અને આ જાતના મરચા લાંબા અને ઘાટા લીલા રંગના થાય છે જેથી વેપારીઓની પહેલી પસંદગી પામે છે. મરચાની ક્વોલીટી સારી થતી હોવાથી બજારભાવ પણ ઉચા મળે છે. ઘેલાભાઈ વશરામભાઇ ચૌહાણગામ ચીરોડા

મરચી બીજ પસંદગી : નામધારી સીડ્સ મરચીની લંબાઈ ખુબ સારી થાય છે. Read More »

મરચી બીજ પસંદગી : નિધી સીડ્સ મરચીમાં વાયરસ સાવ ઓછો આવે છે.

નિધી સીડ્સ મરચીમાં વાયરસ સાવ ઓછો આવે છે. મેં નિધિ સીડ્સના મરચાં નિધિ ૫૦૫નું વાવેતર કર્યું હતું, વાયરસનું પ્રમાણ ખુબ ઓછું, સુકારા સામે પ્રતિકારક, વધારે ઉત્પાદન અને સારા બજારભાવ મળ્યા રસિકભાઈ રૂડાભાઈ ભંડેરીગામ: ગુંદાસરી તાલુકા: જામ કંડોરણા જી. રાજકોટ મોં. ૯૯૨૫૮૩૧૮૪૬ વધુ માહિતી માટે તેમજ બિયારણ ક્યાંથી મળશે તે જાણવા માટે અહી ક્લિક કરો

મરચી બીજ પસંદગી : નિધી સીડ્સ મરચીમાં વાયરસ સાવ ઓછો આવે છે. Read More »