સેન્દ્રિય ખેતીમાં રોગ અને જીવાતના નિયંત્રણ માટે શું કરવું ?

• જીવાત નિયંત્રણ માટે બેસીલસ થુરીજીન્સીસ, બેસીલસ પોપીલ અને લીંબોડીના તેલનો ઉપયોગ કરવો. • રોગ નિયંત્રણ માટે બીવેરીયા બેઝિયાના, મેટારીઝીયમ એનીસોપ્લી, વર્ટીસીલીયમ લેકાની અને નોમુરીયાનો ઉપયોગ કરવો. • વાયરસ નિયંત્રણ માટે એનપીવી, સીપીવીનો ઉપયોગ કરવો.

Share this post: